SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ C २५२ हीरसौभाग्यम् [सर्ग ४ श्लो० ७७-७९ હાથપગને નવીન બનાવનાર મયૂરકવિ. આ બને પંડિતેના અદ્દભુત ચમત્કારથી વિસ્મિત બનેલા લકોને જૈનદર્શનનું અદ્દભુત કેરિનું માહાસ્ય બતાવવા માટે, રાજાવડે પગથી કંઠ પર્યત-સુધીને શરીરને અડતાલીશ (૪૮) બેડીઓથી જકડીને મજબુત તાળાવાળા ઓરડામાં માનતુંગસૂરિને રાખવામાં આવ્યા. ત્યારે સરિજીએ ભક્તામર સ્તોત્રથી શરીર પર રહેલી સર્વ બેડીઓ તોડી નાખીને રાજાને ભાવિત કર્યો ! જેમ વસંતઋતુ, ફલ, પુષ્પ અને પર્ણના સમૂહથી વૃક્ષને નમ્ર બનાવે છે તેમ માનतुमसुश्मेि लने न मनापी . ७७॥ भयादिमेनाथ हरस्तवेन, यो दुष्टदेवादिकृतोपसर्गान् । श्रीभद्रबाहुः स्वकृतोपसर्ग-हरस्तवेनेव जहार संघात् ॥७८॥ अथ पुनयों मानतुङ्गसूरियमिति पदमादिम प्रथम यत्र तादृशेन हरस्तवेन पतावता 'नमिऊण पणयसुरगण' इति नाम्ना भयहरस्तवेन कृत्वा संघाश्चातुर्वर्ण्यसंघमध्यादृष्टाः क्रूरा ये देवा व्यन्तरभवनपतिज्यौतिष्का आदिशब्दादेव्यादीनां संग्रहस्तत्कृतोपसईन् तनिर्मितविविधोपलवान् जहार हृतवान् । क इव । श्रीभद्रबाहुरिव । यथा श्रीभद्रबाहुस्वामी स्वेनात्मना कृत रचित यत् 'उवसग्गहर पास' इति नाम्ना स्तवन श्रीपार्श्वनाथस्तोत्र तेन कृत्वा चारित्रभ्रंशात्संघापमानितार्तध्यानाद्व्यन्तरीभूतवराहमिहिरविहितोपसर्ग हरति स्म ॥ इति मानतुगसूरिः ॥ - બ્લેકાર્થ - ચારિત્રથી ભ્રષ્ટ થયેલા અને સંધના અપમાનથી દુર્યાનમાં ભરીને વ્યંતર બનેલા વરાહમિહિરે કરેલા સંઘના ઊપદ્રવને, ભદ્રબાહુસ્વામીએ પોતાના બનાવેલા “ઉવસગ્ગહર સ્તોત્રવડે જેમ શાંત કર્યો હતું, તેમ માનતુંગ રિએ “નમિઉણ” નામના ભયહર તેત્રને બે ૧.ને દુષ્ટદેવે કરેલા ઉપદ્રવને શાંતિ કર્યો. ૭૮ सद्धयाननागेश्वररश्मिसाम्य-मन्थाद्रिणालोड्य मदाम्बुराशिम् । तत्पट्टलक्ष्मीरथ वीरनाम्नाऽऽ-चार्येण वत्रे वनमालिनेव ॥७९॥ अथ मानसूरेरनन्तर वीर इति नाम यस्य तादृशेनाचार्येण सूरिणा । वीराचार्यणेत्यर्थः । तस्य मानतुझ्गसूरेः पट्टलक्ष्मीः वने वृता । केनेव । वनमालिनेव । यथा कृष्णेन श्रीः समुद्रपुत्री वृता । किं कृत्वा । मद उन्मोहसंमेदः स एवाथवा अष्टौ कुल-जातिबल-श्रुत-ऐश्वर्य-रूप-तपो-लब्धिरूपा मदास्त एव समुद्रस्त सत् शोभन ध्यान धर्मशुक्लरूप प्रणिधान तदेवोज्ज्वलत्वान्नागेश्वरः शेषनागः स एव रश्मिर्मथनरज्जुः तद्युक्तो यः साम्य समता तदेव मन्थादिमन्दराचलः तेनालोड्य निर्मथ्य कृष्णेनापि क्षीरसमुद्र मथित्वा तदुद्भूता श्रीः परिणीता ॥ इति वीराचार्यः ॥ કલેકાર્થ જેમ કૃષ્ણ મેપર્વતને ર બનાવી ક્ષીરસમુદ્રનું મંથન કરી તેમાંથી પ્રગટ થયેલી લક્ષ્મી
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy