________________
सर्ग ४ श्लो० ३१-३३]
हीरसौभाग्यम्
२३१ निजः स्वकीयो यो नागरनामा ब्राह्मणवंशः स एव स्रोतस्विनीनायकः नदीपतिः समुद्रः तत्र कौस्तुमेन नारायणबाहुमध्यस्थास्नुर्मणिविशेषस्तत्सदृशस्तेन ॥
an ‘નાગર બ્રાહ્મણ નામના વંશરૂપી સમુદ્રમાં કૌસ્તુભમણ સમાન સ્થૂલભદ્ર પોતાના વિશ્વવ્યાપી નિર્મલ યશની જેમ, સંભૂતિવિજય અને ભદ્રબાહુસ્વામીની પટ્ટલક્ષ્મીની શોભા વધારી. ll૩૧
प्रवालमुक्तामणिमग्जिमश्री-चित्राप्सरःस्वर्द्विरदाश्वदृश्यम् । कोशागृहं प्रावृषि यः सिषेवे, हरिर्घनच्छायमिवाम्बुराशिम् ॥३२॥
यः श्रीस्थूलभद्रः प्रावृषि वर्षाकाले कोशानाम्न्या वेश्याया गृह मन्दिर सिषेवे मेजे । प्रथम चतुर्मासमकार्षीदित्यर्थः । केचित्तु कदाचिदपि चकारेत्यूचुः । क इव । हरिरिव । यथा कृष्णो जलसमये समुद्र सेवते । किंभूत कोशागृहमम्बुराशिम् । प्रवाला विद्रुमा मुक्ता मौक्तिकानि मणयो रत्नानि तेषां मञ्जिम्नश्चारुतायाः शोभा यत्र। चिश्चित्रितैरालेख्यीकृतैरप्सरोभिः सुराङ्गनाभिरथ वा रम्भातिलोत्तमाघृताचीमेनकाउर्वशीप्रमुखाभिः स्वर्वेश्याभिः तथा स्वः स्वर्गस्य द्विरदैरैरावणैरश्वरुच्चैःश्रवोभिः ऐरावणस्य . उच्चैःश्रवसश्च शतशो रूपनिर्माणादथ वा । द्विरदेन हस्तिमल्लेन अश्वेन उच्चैःश्रवसा : सर्वेषामपि समुदाये बहुवचन तैदृश्य दर्शनार्हम् । पक्षे हेमकन्दलमुक्ताफलमाणिक्यानां मञ्जिमा चारुता यत्र तथा श्रीलक्ष्मीस्तथा चित्रा विविधा आश्चर्यकारका वा अप्सरसः श्वेतगजोच्चैःश्रवसौ तैर्विलोकयितु योग्य तेषां तत्रोत्पन्नत्वेन पश्चात्कर्मधारयः । पुनःकिंभूतः । घना निबिडा छाया बढी शोभा यत्र । तथा घना सान्द्रा घनानां मेघानां जलग्रहणागतानां छाया प्रतिच्छायिका सूर्यातपमुक्तप्रदेशः । 'छांहडी' इति लोके प्रसिद्धा यत्र । 'विभाषा सेनासुराछायाशालानिशानाम् । एतदन्तस्तत्पुरुषो वा क्लीब स्यात् । 'द्विजसेन यवसुर कुड्यच्छायौं गोबाल श्वनिश पक्षे द्विजसेना' इति प्रक्रियाकौमुद्याम् ॥
सार्थ વર્ષાઋતુમાં જેમ કૃષ્ણ સમુદ્રમાં આશ્રય કરે છે તેમ શ્રીસ્થૂલભદ્ર વર્ષાઋતુમાં કોશાનામની ગણિકાના ઘરમાં આશ્રય કર્યો હતો. અર્થાત પ્રથમ ચાતુર્માસ કર્યું હતું. જેમ પરવાળાં, મોતી અને રત્નોથી શોભાયુક્ત, તેમજ લક્ષ્મી, વિવિધ પ્રકારની અસરાઓ, રાવણહાથી, અને ઉચ્ચથવસ અશ્વ આદિની ઉત્પત્તિના સ્થાનરૂપ હોવાથી દર્શનીય અને મેઘની છાયાવાળા સમુદ્રમાં હરિએ વર્ષાઋતુમાં આશ્રય કર્યો હતો, તેમ પરવાળા, રને અને મોતીનાં ઝુમખાઓની શોભાથી મનોહર તેમજ ચિત્રામણમાં ચિત્રિત રંભા તિલોત્તમા આદિ અસરાઓ, હાથીઓ અને ઘોડા આદિના વિવિધ પ્રકારના ચિત્રેથી સુંદર અને તેથી જ દર્શનીય, તેમજ શીતળ છાયાવાળી સુંદર એવી કાશાની ચિત્રશાળામાં સ્થૂલભદ્ર વર્ષાઋતુમાં આશ્રય કર્યો હતો. મારા
पण्याङ्गनायाः किलकिश्चितानि, न लेभिरे यस्य हृदि प्रवेशम् । ६नुर्धतः सानुमतः शिलायां, पृषत्कपङ्क्तेः प्रहृतानि यद्वत् ॥३३॥