________________
२२१
॥१०॥
सर्ग ४ श्लो० १०-१२] - हीरसौभाग्यम्
પ્લેકાર્થ કલ્પવૃક્ષ ગૌતમસ્વામીની તુલનાને કઈ રીતે પ્રાપ્ત કરી શકે? જે ગૌતમસ્વામીનું નામમાત્ર પણ મનુષ્યના મનોરથને પૂર્ણ કરનાર છે, તેમજ ગૃહર પણ વ્યાપાર આદિ કાર્યોમાં “ગૌતમ સ્વામીની લબ્ધિ હો” આ પ્રકારનો ઉલ્લેખ કરે છે. જ્યારે કલ્પવૃક્ષના નામમાત્રથી કેઇના પણ ઈષ્ટની પૂર્તિ થતી નથી, તેથી ક૯પવૃક્ષો ગૌતમસ્વામીની તુલનાને કઈ રીતે પ્રાપ્ત કરી શકે ? વળી ગૌતમસ્વામીએ તાપસોને બન્ને પ્રકારે અમૃતભેજી બનાવ્યા, પ્રથમ અમૃતસમાન ક્ષીરનું આકંઠ પાન કરાવીને અને પછીથી મોક્ષરૂપી સ્ત્રીના વિલાસરૂપ અમૃતના આસ્વાદી બનાવ્યા, અર્થાત કૈવલ્ય પ્રાપ્ત કરાવીને મોક્ષસુખના ભોકતા બનાવ્યા ll૧૦
आसीत् सुधर्मा गणभृत्सु तेषु, श्रीवर्धमानप्रभुपट्टधुर्यः । विहाय विश्वे सुरभीतनूज, कः स्तात् परो धुर्यपदावलम्बी ॥११॥
तेषु गौतमादिषु गणभृत्सु गणधरेषु श्रीवर्धमानप्रभोः श्रीमहावीरस्वामिनः पट्टे पदे धुर्यः धुरंधरः सुधर्मानामा गणधर आसीत् । युक्तोऽयमर्थः । सुरभीतनूज सुरभीशब्दो दीर्घईकारान्तोऽपि दृश्यते । यथा कल्पकिरणावल्याम्-'स्वप्ने मानवमृगपतितु. रङ्गमातङ्गवृषभसुरभीभिः' इति । तथा पाण्डवचरित्रेऽपि-'दक्षिणस्या दिशः सर्वे नीयन्ते सुरभीगणाः' इत्युक्तेः । विहाय त्यक्त्वा परोऽन्यः को धुर्यपदावलम्बी धुर्यस्य धौरेयस्य पदं युग लक्षण स्थान तस्यावलम्ब आश्रयोऽस्त्यस्य ईदृशः कः स्तात् । अपि तु वृषभ विना न कोऽपि धुरीणः स्यात् ॥
કલેકાર્થ ગૌતમ આદિ અગીઆર ગણધરોમાં શ્રી મહાવીર પરમાત્માની પાટ પરંપરાની ધુરાને વહન કર ! વામાં વૃષભ સમાન “સુધર્માસ્વામી” નામના ગણધર થયા. ખરેખર જગતમાં ધુરા (ધું સરી)ના સ્થાનને વહન કરનાર વૃષભ વિના અન્ય કેણ હોઈ શકે ? ૧૧૫
यः पञ्चमोऽभूद् गणपुङ्गवानां, किं पञ्चमी स्वेन गति यियासुः ।
यत्रोक्तिभिस्तीर्थकृतां दिदीपे, शुक्तिबजे वारिमुचामिवाद्भिः ॥१२॥ __ यः सुधर्मनामा गणानां गच्छानां प्रधानानां मध्ये पञ्चानां संख्यापूरणः पञ्चमः अभूत् बभूव । उत्प्रेक्ष्यते-स्वेनात्मना पञ्चमी मुक्तिलक्षणां गतिं यियासुः किमु गन्तुमिच्छुरिव । पञ्चमो जज्ञे । यत्र सुधर्मस्वामिनि तीर्थकृतां पूज्यत्वख्यापनार्थ बहुत्वम् । महावीरस्य । अथवा 'वीरविभोः' इति पाठः । तत्र वीरो महावीरः । देशैकग्रहणेन देशिनो ग्रहणम् । भीमो भीमसेनः, भामा सत्यभामा, इत्यादिवत्तथा वीरपदोपादानेन महावीरग्रहण स चासौ विभुः स्वामी जगदीश्वरस्तस्य उक्तिभिर्वाक्यैरागमैराप्तोक्तित्वात्तेषां दिदीपे । कस्मिन्निव । शुक्तिव्रजे इव । यथा शुक्तिकानां निकरे वारिमुचां मेघानामद्भिः पानीयैर्दीप्यते मौक्तिकीभूय दीप्तिमतीभिर्जायते । 'शुक्तिवजे वारिमुचो यथाद्भिः' इति पाठः । यथा इवार्थे । शेष प्राग्वत् ॥