________________
सर्ग ३ श्लो० १३४ - १३५]
हीरसौभाग्यम्
२१५
हरणैव वादनयोग्यः पाञ्चजन्यनामा शङ्खः श्रीपतेर्नारायणस्य करकमले पाणिपद्मे तिष्ठति । अत्र इवशब्दो लालाघण्टावदुभयत्र योज्यः । पुनः क इव मुररिपुरिव । यथा नारायणो वाधै अर्थात् क्षीरसमुद्रे वसतिं विधते ॥
શ્લેાકા
શૌયતાદિ ગુણાવડે કુમારાને વિષે સિંહ સમાન હીરકુમારે પેાતાની જ્યેષ્ઠભગિની વિમલાના મહેલમાં રહેતાં અનેકગુણી શૈાભાને પ્રાપ્ત કરી. જેમ કેશરીસિંહ પર્વતની ગુફામાં વાસ કરે, રાજહંસ માનસરાવરમાં, પાંચજન્ય શ`ખ કૃષ્ણના કરકમલમાં અને વિષ્ણુ જેમ ક્ષીરસમુદ્રની મધ્યમાં વાસ કરે, તેમ હીરકુમારે વિમલાના ગૃહમાં વાસ કરતા શેાભાંના સમૂહને પ્રાપ્ત કર્યાં. ૫૧૩૪ા
यं प्रात शिवाहसाधुमघवा सौभाग्यदेवी पुन ः,
श्रीमत्कोविद सिंहसी विमलान्तेवासिनामग्रिमम् । तद्ब्राह्मीक्रमसेविदेवविमलव्यावर्णिते हीरयु
क्सौभाग्याभिधहीरसूरिचरिते सर्गस्तृतीयोऽभवत् ॥ १३५ ।।
य प्रसूति । देवविमलगणिविरचिते हीरसौभाग्यनानि महाकाव्ये हीरविजयसूरीश्वरचरित्रे तृतीयः सर्गः ॥
इति पण्डितदेवविमलगणिविरचितायां स्वोपज्ञहीरसौभाग्यनामकाव्यवृत्तौ गर्भधारणदोहदगर्भसमयलक्षणाविर्भावनजन्मजन्मपत्रिका जन्ममहोत्सवबालक्रीडापठनसर्वाङ्गलक्षणमातृपितृपरलोकगमनपत्तनस्थभगिनीगृहागमवर्णनो नाम तृतीयः सर्गः ॥
લેાકા
વણિકકુલમાં ઈંદ્રસમાન શિત્ર નામના શ્રેષ્ઠી અને સૌભાગ્યદેવીના જન્મજાત સુપુત્ર દેવવિવેમલ ગણિ, જેઓ નિર ંતર સરસ્વતીની ઉપાસના કરનારા અને સર્વમુનિઓમાં સિંહ સમાન સિંહવિમલ ગણીના પ્રથમ શિષ્યપણે પ્રસિદ્ધ હતા. તે દેવવિમલ ગણવડે, જેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિનું સવિસ્તર ચરિત્ર આવે છે, એવા ‘હીરસૌભાગ્ય' નામના મહાકાવ્યની ટીકા સહિત રચના કરાઈ, તેને આ ગર્ભધારણના વર્ણનથી આર ંભીને માતપિતાના સ્વગમન અને અણુહિલપુર પાટણમાં પેાતાની જ્યેષ્ઠ ભગિનીના ઘેર આગમન સુધીના વર્ણનવાળા ત્રીજો સ સમાપ્ત થયા. ૫૧૩૫