SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग ३ श्लो० १०१-१०३] हीरसौभाग्यम् શ્લેાકા હીરકુમારના હાથ-પગના તળીયામાં ખત્રીશ લક્ષણા હતાં. તે આ પ્રમાણે છત્ર, તામરસ(કમળ), धनुष्य, २थं, वन, र्भ, अंकुश, पाव, साथीओो, तोरण, सरोवर, सिंह, वृक्ष, य, शम, हाथी, समुद्र, पुणेश, आसाह, यव यूप, स्तूप, भलु, पर्वत, याभर, हर्ष, वृषभ, वन, लक्ष्मीदेवीने अभिषेक, भाला, मयूर ने मेध, अथवा सात साल, छया, पांय सूक्ष्म, पांय हीर्घ, त्रष्णु वियुत, ऋणु लघु, अने ત્રણ ગંભીર, આ પ્રકારના ખત્રીશ લક્ષણાની સાથે જાણે સ્પર્ધા કરવા માટે કુમારેન્દ્રના મુખમાં નિર્મલ ખત્રીશ દાંતેા હતા, વળીકુમારની વાણી નિરંતર સુધા વરસાવતી હતી, જાણે ચન્દ્રની સાથે અંતરમાં ઈર્ષ્યાને ધારણ કરવાથી અમૃતને વરસાવતી ન હોય ।।૧૦૧ उद्धृत्य कण्टकगणान् किमु वारिजन्म, किं वात्मदर्शमपहृत्य विचेतनत्वम् । संतक्ष्य लक्ष्मशितिमानमुतामृतांशु, राजीवभूरकृत हीरकुमारवक्त्रम् ॥ १०२ ॥ राजीवभूर्वेधाः किमु इति वितर्कयामि विचारं कुर्वे । वितके किं किमूत च' इति हैम्याम् । वारिजन्म विकसितकमलम् । अर्थादादाय । कर्मद्वय वा । कृधातोर्द्विकर्मकत्वेन हीरनाम्नः कुमारस्य वक्त्र मुखमकृत विरचयांचकार । किं कृत्वा । कण्टकानां गणान् वजानुद्धृत्य निष्कास्य । 'शशिनि खलु कलङ्क कण्टकाः पद्मनाले जलधिजलमपेय पण्डिते निर्धनत्वम् । दयितजनवियोगो दुर्भगत्वं सुरूपे धनवति कृपणत्वं रत्नदोषी कृतान्तः (विधाता ॥' इति सूक्तवचनात् पद्मे कण्टकाः । वा अथवा विचेतनत्वं चेतनाराहित्यम् अपहृत्य अज्ञानतां मुषित्वा आत्मदर्श दर्पण किमादाय, हीरमुख चक्रे । उत अथवा लक्ष्मणो लाञ्छनस्य शितिमान कृष्णतां संतक्ष्योत्तार्य किम् अमृतांशु सुधाकरमादाय हीरवदन विधिर्विदधे ॥ इति मुखम् ॥ લેાકા હું વિચારું છું કે બ્રહ્માએ કમલમાંથી કાંટાઓને દૂર કરીને જાણે હીરકુમારનું મુખ બનાવ્યું ન હાય ! અથવા દર્પણમાંથી અચેતનતા દૂર કરીને એ દર્પણમાંથી મુખ બનાવ્યું ન હોય ! અથવા ચન્દ્રમાંથી લંછનની કાલિમા દૂર કરીને મુખ બનાવ્યું ન હોય ! અર્થાત્ હીરકુમારનું મુખ લક્ષણા પેત અને સુ ંદર હતું. વિધાતા પણ ખરેખર રત્નામાંજ દેષ દેનારા છે ! ચન્દ્રમાં કલંક, કમલમાં કાંટા, સમુદ્રમાં ખારાશ, પંડિતામાં નિર્ધનતા, સ્નેહીજનેામાં વિયેાગ, રૂપવાનેામાં દૌર્ભાગ્ય, અને શ્રીમંતામાં કૃપણુતા' આ પ્રકારે વિધાતાને રત્નદોષી' કહેવામાં આવે છે તે યથાર્થ છે. ૫૧૦૨ા निःशेषभूवलय कुण्डलिवेश्मनाकि लोक प्रमरैर्यशसां विलासैः । रेखा भविष्यति महत्सु यदस्य कण्ठे, १९७ रेखात्रिकं किमिति निर्मितवान् विधाता ॥ १०३॥
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy