________________
हीरसौभाग्यम्' [सर्ग ३ श्लो० ३०-३४ જયંતને, વિરવર કમલિની પરિમલ (સુગંધોને, ચંદ્રની પત્ની રહિણી બુધને, મેઘમાલા વિદ્યુતમંડળને, પૃથ્વી સંસારતારક અને સર્વ જગતને વિષે શ્લાઘનીય એવા શત્રુંજય આદિ તીર્થસ્થાનને, કૂલપ ભૂમિ ખેતીને ૩ ક્ષીરસમુદ્ર જેમ ચંદ્રને,સિંહણ જેમ સિંહને, પ્રભાતલક્ષ્મી જેમ જગતને જાગૃત કરે છે, મલયાચલની ભૂમિ ચંદન વૃક્ષના અંકુરને ૩૧ કૃષ્ણની પત્ની લક્ષ્મી કામ (પ્રદ્યુમ્ન)ને, વિજયી રાજાની જ્યલક્ષ્મી પ્રતાપને ઉત્પન્ન કરે છે, તેમજ ઉત્તરાફાશુની જેમ દેવોના આચાર્ય બૃહસ્પતિને ઉત્પન્ન કરે છે તેમનાથીદેવી ભુવનાલંકાર એવા પુત્રરત્નને જન્મ આપનારી બની. ૩૨
Xकेतु ३ गुरुX
|
६ मंगणXशनी .१२
જગદગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજીની
જન્મકંડલી 4-स-१५४३, भारास सु सोमवार, भिYaar,
પૂર્વાભાદ્રપદ નક્ષત્ર
सूर्य
घट १०.
श्यामीकृतानि कुदृशामपकीर्तिपङ्के।
रस्मन्मुखानि विशदानि विधास्यते यत् । एष स्वकीर्तिविमलत्रिशदशस्रवन्ती
विस्फूर्तिभिः किमिति दिक्प्रमदाः प्रसेदुः ॥३३॥ दिक्प्रमदा दिगङ्गनास्तज्जन्मसमये प्रसेदुः प्रसनीवमूवुः । निर्मला जाताः । किमु. प्रेक्ष्यते-इति हेतोः । इति किम् । यदेष हीरकुमारः कुदृशां दुर्वादिनां कुमतीमा वा अपकीतिभिः अपयशोभिरेव पडकैः कर्दमैः श्यामीकृतानि मलिनीकृतानि अस्मन्मुखानि स्वीयकीर्ति(तें)रेव विलसन्त्यास्त्रिजगति प्रसरत्यास्त्रिदशस्रवन्त्या गङ्गाया विस्फूर्तिभिर्वि. लासैविशदान्युज्ज्वलानि विधास्यते करिष्यतीति । पङ्ककलुषितानां हि गङ्गासलिलक्षालनेनः निर्मलीभवन युक्तिमदेव । पङ्कोऽधे कर्दमेश्च । गङ्गास्मानास्पापगमनेनः निर्मलीभवनस्वेन च : प्रसाबाता स्यादेव ॥
પ્લેકાર્થ હીરકુમારના જન્મ સમયે દિશારૂપી સ્ત્રીઓ આનંદિત બની. “કુવાદીઓના અપયશરૂપી કાદવથી, કલુષિત થયેલા અમારાં મુખોને આ હીરકુમાર પોતાની નિર્મલ અને ઉજજવલ કીર્તિરૂપી ગંગાના घौधया (विदासोप) निर्भर ४२ अर्थात पदा मनाश" मा संतुथा हिशो प्रसन्न થઈ ન હાયડા
भावी यदेष पृथुकः सुमनोनिषेव्य
स्तदृष्टयो दिव इतीव गृहे निपेतुः ।