________________
सर्ग २ श्लो० ८९-९२]
हीरसौभाग्यम्
११५
શ્લેકાર્થ નેત્રો મીંચીને નાથીદેવીએ આ પ્રમાણે વિચાર્યું: “અન્ય અશુભ સ્વમોથી મારું આ શુભ સ્વમ ન હણાઓ –જેમ મંગલ, શનિ આદિ દુષ્ટગ્રહોથી, નવમ, પંચમ જે ત્રિકેણુ તેમજ એક, ચાર, સાત, દશ—એ કેન્દ્રસ્થાનમાં આવેલા બુધ ગુરુ આદિ શુભગ્રહો નિર્બળ બને છે, તેમ આ સ્વપ્ન निर्णन मनी मिथ्या ना थाया." ८॥
इदं विमृश्येयमजूहवत्ततः, सखीरशेषाः स्वकपारिपार्श्विकाः । द्विरेफगुजारवमञ्जुवादिनी, वसन्तलक्ष्मीः पिककामिनीरिव ॥९०॥
इद पूर्वोक्तं विमृश्य विचार्य । इयं नाथी मुदा हर्षेण स्वकपारिपाश्विका निजसमीपवर्तिनीरशेषाः समस्ता अपि सखीवंयसी?)रजहवदाकारयामास । केव । वसन्तः लक्ष्मीरिव । यथा द्विरेफाणां भ्रमराणां गुञ्जारवेण गुजितेन एव मनोज्ञ वदतीत्येवंशीला वसन्तश्रीः पिककामिनीः कोकिला आह्वयते ॥
શ્લેકાર્થ પૂર્વોકત પ્રકારે વિચાર્યા પછી નાથદેવીએ, સમીપવતી સમસ્ત સખીવૃંદને બોલાવ્યું. જેમ ભ્રમરના ગુંજારવરૂપી મંજીલ સ્વરવાળી વસંતલક્ષ્મી કેકિલાને આહવાન કરે તેમ સખીઓને सोसायी. ॥१०॥
ततो वयस्यो(?)ऽन्तिकमाश्रिता मधु-व्रताङ्गनाचूतलतामिव स्मिताम् ।
बभाषिरे कोकिलकामिनीगण-कणाद्वयीवादनिनादयाऽनया ॥९१॥
ततः सखीसमागमनान्तरमनया नाथीदेव्या वयत्यः (?) सख्यो वभाषिरे वादिताः । वयस्यः(?) किंभूताः । अन्तिकं नाथीसमीपमाश्रिताः सेवमानाः अर्थात्संनिधाने समागताः। का इव । मधुव्रताङ्गना इव । यथा भृङ्गयः स्मितां विकसितां कलिकाकलितां चतलतां माकन्दवल्लीमाश्रयन्ते । अनया किंभूतया । कोकिलकामिनीगणानां पिकीप्रकाराणां क्वणेन रावेण सह अद्वयीवाद एकीभावो यस्य क्वणः कलकूजितमिवाद्वयीवादोऽसाधारणतया यस्मिस्तादृशो निनादो रावो ध्वनिर्यस्याः ॥
શ્લેકાર્થ સખાઓ આવ્યા પછી કેકિલાઓના સ્વર જેવા મધુરસ્વરવાળી નાથાદેવીએ. વિકસ્વર આમ્રલતાને આશ્રયીને રહેલી ભ્રમરીઓની જેમ પોતાને આશ્રયીને રહેલી સખીઓને કહ્યું. ૧૯૫ll.
चकोरिके चन्द्रकले लवङ्गिके, मृणालिके पुष्पलते कुरङ्गिके । कुरङ्गनाभे सुरभे शशिप्रभे, विनोदिके मोदिनि वन्दि सुन्दरि ।।९२।।