SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ हीरसौभाग्यम् सर्ग २ श्लो० १३-१५ ૌર્ય. ઔદાર્ય, અને ગાંભીર્યાદિ ગુણો વડે બાંધી લીધી ન હોય? અથવા તે લક્ષ્મી રછાથી જ જાણે વચન (લ) આપીને રહી ન હોય? irta मनः समुत्कण्ठयतस्तनूमतां, पयःप्लवं शैवलिनीपतेरिव । अमुष्य नाथी सुमुखी बभूवुषी, कुमुद्वतीव द्विजचक्रवर्तिनः ॥१४॥ अमुष्य कुंरासाहस्य नाथीति नाम्ना सुमुखी प्रसन्नवदना पत्नी वभूवुषी संजाता। केव । कुमुद्वतीय । यथा द्विजचक्रवर्तिनश्चन्द्रस्य । 'कन्दर्षेऽनल्पद विकिरति किरणाउशर्वरीसार्वभौमः' इति नाटकग्रन्थे । यथा शर्वरीसार्वभौमस्तथा द्विजचक्रवर्तीति । कुमु. दिनी नाम प्रिया वर्तते । अमुण्य कि कुर्वतः । तनूमतां मनश्चित्त समुत्कण्टयतः सम्यगुत्कण्ठया स्वदर्शनात्मगुणगणाकर्णनविधावत्यौत्सुक्येन कलित कुर्वतः । कमिव । पयःप्लवमिव । यथा विधुः शैवलिनीनां नदीनां पत्युभर्तुः समुद्रस्य पानीयपूरं कण्ठात्कूला. दूर्व नयति । वृद्धिमन्त करोतीत्यर्थः । कण्ठादृर्ध्व करोतीत्युत्कण्ठयति । 'तत्करोति तदाचष्टे' इति णिजिति पाणिनिः । सारस्वते तु 'जिडित्करणे' इति । 'उत्कण्ठयति मां भक्तिरिन्दुलेखेव सागरम्' इति वाग्भटालंकारे ॥ શ્લોકાર્ધ જેમ ચંકને કુમુદિની નામની પત્ની છે તેમ કરાશાહને સુમુખી અને પ્રસન્નવદના એવી નાથી નામની પત્ની હતી. જેમાં ચંદ્ર પિતાના દર્શન અને આહલાદાદિ ગુણોથી સમુદ્રને ઉત્કંઠિત કરે છે (ભરતી લાવે છે, તેમ આ “નાથી પોતાના દર્શન અને ગુણવડે મનુષ્યોનાં ચિત્તને પિતાના પ્રત્યે Balsa ४२ती ती. ॥४॥ चलेति विश्वे वचनीयताश्रुतेः, प्रियेण वाणद्विषता तिरस्कृता । उदीतदुःखादिदमात्मना जनुः, परं प्रपेदे किमु पद्ममन्दिरा ॥१५॥ नाथी भातीति संवन्धः । किमुत्प्रेक्ष्यते-पद्ममन्दिरा लक्ष्मीरिदमात्मना एतत्स्वरूपेण । नाथीवपुषा इत्यर्थः । परमन्यजनुर्जन्म प्रपेदे प्रतिपन्नवतीव । कस्मात् । उदीतदुःखात्प्रकटीभूताऽसातात् । 'उदीतमातङ्कितवानशङ्कित-'इति नैषधे । किंभूता । वाणनाम्नो दैत्यस्य द्विषता वैरिणा कृष्णेन प्रियेण भी तिरस्कृता धिक्कृता । कस्याः । इयं श्रीश्चलाऽस्थिराऽतिचपला इत्यमुना प्रकारेण विश्वे लोके जगति वचनीयताया अर्थालक्ष्म्या अपवादस्य श्रुतेः श्रवणात् ॥ શ્લોકાર્થ લક્ષ્મી એ જાણે સાક્ષાત નાથાદેવીના સ્વરૂપે આ પૃથ્વી ઉપર અવતાર લીધે ન હોય ! 'આ ચપલા છે, અસ્થિર છે! આવા પ્રકારના પિતાના અવર્ણવાદને જગતમાં સાંભળીને કૃષ્ણથી તિરસ્કૃત થવાને કારણે દુખી થયેલા લક્ષ્મીએ જાણે સ્વયં નાથીના દેહને અંગીકાર કર્યો હોય તેમ જણ્ય છે. ૧૫
SR No.005967
Book TitleHeersaubhagya Mahakavyam Part 01
Original Sutra AuthorDevvimal Gani
AuthorSulochanashreeji
PublisherKantilal Chimanlal Shah
Publication Year1977
Total Pages614
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size86 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy