________________
सर्ग २ श्लो० ११-१३]
हीरसौभाग्यम्
८१
કરનારા તેમજ ઔદાર્ય આદિ ગુણો વડે પિતાનો વ્યાપાર ચલાવનારા, પાપરૂપી અંધકારના દુશ્મન અને પિતાના કુલને પ્રકાશ કરનારા હતા. દી૫ક ૫ણું પાત્ર સહિત, સ્નેહ (તૈલ) સહિત, અગ્રભાગ પર વાટ દીવેટને ધારણ કરનાર અંધકારનો શત્ર તેમજ જે સ્થાનમાં હોય તે સ્થાનને પ્રકાશિત કરનાર होय. In
धुनीधवं येन गभीरनिःस्वन-विजित्य मुक्तामणिविद्रमावलिः । ततः समग्रा जगृहे तदाद्यसौ, बभूव किं निःखतया जडाशयः ॥१२।।
येन कुंराव्यवहारिणा गभीरैः सजलजलधरगर्जितलान्द्रमधुरैनिःस्वनैः स्वशब्दैर्धनीधवं नदीपतिं समुद्र विजित्य ततः समुद्रात् मुक्ताफलानि मुक्तामणयो रत्नानि विविध जातीनि विद्रमाः प्रवालानि तेपामावलिः श्रेणिः समग्रा समस्तापि जगृहे गृहीता । किमुत्प्रेक्ष्यते-असी समुद्रस्तदादि त दिनमारभ्य निर्गत स्व समग्रद्रव्यं यस्मात्त निःस्वस्तस्य भावस्तया निःस्वतया दरिद्रत्वेन जडः किं कर्तव्यतामूढ आशयश्चित्तं यस्य । अथ कि करिष्यते, क गमिप्यते, कस्य पुरः पूत्करिष्यते, कथवा व प्रत्यानेष्यते इति विमानभिज्ञो बभूव । डलयोरक्यादिय घटना ॥
साथ કુરાશાહે મેઘની ગર્જના સમાન ગંભીર વનિથી સમુદ્રને પરાભવ કરી, તેની પાસેથી મુકતાફલો, વિવિધ જાતિનાં રત્ન, તેમજ પ્રવાલ આદિ સમય ધન પ્રાપ્ત કર્યું, ત્યારથી આરંભીને જાણે સમુદ્ર પિતાની દરિદ્રતાવો “ હું શું કરીશ? કયાં જઈશ! કેની પાસે પોકાર કરીશ? કયાંથી પાછું લાવીશ! વગેરે વિચારોથી જાણે કિંકર્તવ્યમૂઢ બની ગયો ન હોય ! અર્થાત ત્યારથી જ જડાશય જવાશય) બની ગયો ન હોય ? એમ જણાય છે. શા
व्यमोचि नामुष्य कदाचिदन्तिकं, रथाङ्गपाणेरिव पद्मसद्मना । गुणव्रजेनेव नियन्त्र्य मुक्तया, वितीर्णवाचेव यदृच्छयाथवा ॥१३॥
पद्मे कमले सद्म गृहं यस्याः सा तया पद्मसद्मना लक्ष्म्या अमुष्य कुंरासाधोः कदाचिदपि कस्मिन्नपि समये अन्तिक समीपं न व्यमोचि न मुक्तम् । कस्येव । रथाङ्गपाणेरिव । यथा रथाङ्ग चक्र पाणौ हस्ते यस्य तस्य कृष्णस्य स्वभर्तृत्वेन कदाचिदपि काले पतिव्रतया श्रिया पार्श्व न विमुच्यते नैव त्यज्यते । उत्प्रेक्ष्यते-अनेन व्यवहारिणा गुणानामौदार्यधैर्यगाम्भीर्यादीनां रश्मीनां वा व्रजेन समूहेन । 'गुणो भीमे हृषीके ज्यारज्जुशौर्यादितन्तुषु । सूदेऽप्रधाने संध्यादौ निर्दोषे रूपसत्त्वयोः ॥' इत्यनेकार्थतिलकः । नियन्त्र्य निर्वध्येव मुक्तया रक्षितया वितीर्णा विश्राणिता दत्ता वाक वाग्बन्धो यया तादृशयेव । वाच दत्त्वा स्थितयेत्यर्थः ॥ इति कुंरासाहः ॥
साथ જેમ પતિવ્રતા લક્ષ્મી પિતાના પતિ કૃષ્ણનું પડખું કયારે પણ છોડતી નથી તેમ આ કરાશાહનું પણ સાન્નિધ્ય લક્ષ્મીએ કેઈપણુ સમયે મૂકવું નહી. જાણે આ શ્રેણીમાં લક્ષ્મીને પોતાના