________________
(૨૪)
૩. એકાંતમાં વિષય તરફ દૃષ્ટિ - રહનેમિજી પતન તરફ વળ્યા. ૪. લબ્ધિ શક્તિનો ઉપયોગ - અષાઢાભૂતિ મુનિ પતિત થયા. ૫. મદ-અભિમાન(કુળ) - હરિકેશીમુનિ ચંડાળકુળમાં
જમ્યા. ૬. સિદ્ધિની તાકાત બતાવતાં - નંદિપેણમુનિ વેશ્યાનો ભોગ .
બન્યા. ૭. ગુરુ આશાતનાથી - કુકવાલક ભ્રષ્ટ થયા. ૮. ઈર્ષ્યા ભાવ
- સિંહગુફાવાસી મુનિ પતિત
થયા.
કર્યો.
૯. અસહિષ્ણુતાથી - મરિચિએ સાધુવેશ છોડ્યો. ૧૦. વિજાતીય મમતાભાવથી - આદ્રકુમાર પતિત થયા. ૧૧. ક્રૂર લેશ્યા-દ્વેષથી
- કુરુટ અને ઉત્કર્ટ નરકે ગયા. ૧૨. કદાગ્રહથી
- જમાલી નિદ્ભવ થયા. ૧૩. ગુરુ પ્રત્યે બળવાખોર - શિવભૂતિએ નવો મત ઊભો
માનસથી ૧૪. શક્તિનું પ્રદર્શન કરવાથી - ધૂલિભદ્ર ૧૪ પૂર્વી ન થઈ
શક્યા. ૧૫. નબળા ભૂતકાળની યાદનો - વૈયાવચ્ચી નંદિષણ નિયાણ
કરી બેઠા. ૧૬. ઉજળા ભૂતકાળની યાદનો - મેઘકુમાર સંયમ છોડવા તૈયાર દોષ
થયા. ૧૭. આર્તધ્યાનના લીધે - પાર્શ્વનાથ ભગવંતનોજીવ
મરુભૂતિમુનિ હાથી થયા.
દોષ