SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) ૧૮. સાધ્વીના વેશમાં કામક્રીડાના - દ્રૌપદીના જીવે નિવાણું કર્યું. - દર્શનથી ૧૯. શુદ્ધ આચોલના ન કરવાથી - રુકિમ અને લક્ષ્મણા સાધ્વીએ પરિભ્રમણ વધાર્યું. ૨૦. બીજાના ગુણાનુવાદ સહન ન - પીઠે અને મહાપીઠે સ્ત્રીવેદ થવાથી બાંધ્યો. ૨૧. માયા કરવાથી - શ્રીમલ્લિનાથના જીવે સ્ત્રીવેદ નિકાચિત કર્યો. ૨૨. ક્રોધને વશ બનવાથી - અગ્નિશર્માએ ઘોર તપશ્ચર્યા નિષ્ફળ બનાવી. ૨૩. માન-અભિમાનથી - બાહુબલીજનું કેવળજ્ઞાન અટકી ઉભું રહ્યું. ૨૪. ખાનાર પ્રત્યે દ્વેષ કરવાથી - કુરગડુ મુનિના સહવત ચારેય ઘોર તપસ્વી સાધુઓની વિતરાગદશા રોકાઈ ગઈ. ૨૫. જીભ-સ્વાદમાં આસક્ત - મંગુ આચાર્ય ગટરના યક્ષ થયા. થવાથી ૨૬. ભૂલ ન સ્વીકારી ક્રોધને વશ - કૌશિક સાધુ-ભવોતરમાં થવાથી ચંડકૌશિક થયા. * ૨૭. સંસારભાવો પ્રત્યે મમતા - પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ૭મી નરકને ઉગવાથી યોગ્ય કર્મદલિક ભેગા કર્યા. ૨૮. ગુરુવચનની અવગણના કરીને - ખંધકસૂરિ વિરાધક બની અગ્નિકુમાર થયા. - ૨૯. ચક્રવર્તીની સ્ત્રીની વાળની - સંભૂતિમુનિએ નિયાણું કરી લટના સ્પર્શથી સંયમ સાધના પાંગળી કરી નાખી. જતાં
SR No.005962
Book TitleSadhak Sadhna
Original Sutra AuthorN/A
AuthorRasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy