________________
(૨૫)
૧૮. સાધ્વીના વેશમાં કામક્રીડાના - દ્રૌપદીના જીવે નિવાણું કર્યું. - દર્શનથી ૧૯. શુદ્ધ આચોલના ન કરવાથી - રુકિમ અને લક્ષ્મણા સાધ્વીએ
પરિભ્રમણ વધાર્યું. ૨૦. બીજાના ગુણાનુવાદ સહન ન - પીઠે અને મહાપીઠે સ્ત્રીવેદ થવાથી
બાંધ્યો. ૨૧. માયા કરવાથી
- શ્રીમલ્લિનાથના જીવે સ્ત્રીવેદ
નિકાચિત કર્યો. ૨૨. ક્રોધને વશ બનવાથી - અગ્નિશર્માએ ઘોર તપશ્ચર્યા
નિષ્ફળ બનાવી. ૨૩. માન-અભિમાનથી - બાહુબલીજનું કેવળજ્ઞાન અટકી
ઉભું રહ્યું. ૨૪. ખાનાર પ્રત્યે દ્વેષ કરવાથી - કુરગડુ મુનિના સહવત ચારેય
ઘોર તપસ્વી સાધુઓની
વિતરાગદશા રોકાઈ ગઈ. ૨૫. જીભ-સ્વાદમાં આસક્ત - મંગુ આચાર્ય ગટરના યક્ષ થયા.
થવાથી ૨૬. ભૂલ ન સ્વીકારી ક્રોધને વશ - કૌશિક સાધુ-ભવોતરમાં થવાથી
ચંડકૌશિક થયા. * ૨૭. સંસારભાવો પ્રત્યે મમતા - પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ૭મી નરકને ઉગવાથી
યોગ્ય કર્મદલિક ભેગા કર્યા. ૨૮. ગુરુવચનની અવગણના કરીને - ખંધકસૂરિ વિરાધક બની
અગ્નિકુમાર થયા. - ૨૯. ચક્રવર્તીની સ્ત્રીની વાળની - સંભૂતિમુનિએ નિયાણું કરી લટના સ્પર્શથી
સંયમ સાધના પાંગળી કરી નાખી.
જતાં