________________
ધર્મબીજ • “શ્રી અરિહંત ભગવંતોનું આ શાસન અત્યંત ઉત્તમ છે. એવી
ભાવના પુનઃ પુનઃ કરો. શાસન પ્રત્યેની આત્મીયતાને વિકસાવો. • આ શાસનમાં જેવી સુંદર પ્રમોદ ભાવના છે, તેવી બીજે ક્યાંય
જોવા નહીં મળે. • શ્રી અરિહંત પરમાત્માથી માંડીને નાનામાં નાના પણ ગુણવાનને
જોઈને આનંદ પામો. • સર્વત્ર ગુણદષ્ટિ કેળવો, દોષદષ્ટિનો ત્યાગ કરો. • ધર્મમહાસત્તાના શરણે જાવ. • દેવ અને ગુરુની ભક્તિ વિના આત્મામાં તત્ત્વપ્રકાશ ન થાય.
• બીજાનાં સુખને જોઈને સંતુષ્ટ બનો. તેના પ્રત્યેની ઈર્ષ્યાને છોડી દો. ૧૧. દષ્ટાંતો : નયસાર, જીર્ણશ્રેષ્ઠી, શ્રી કૃષ્ણ મહારાજ, રૂપવતી સ્ત્રીનું
કલેવર, દત્રાત્રેય, શ્રી બપ્પભટ્ટસૂરિ, દઢપ્રહારી, રાવણ, મહારાજા કુમારપાળ.
‘પ્રમોદભાવનાને નમસ્કાર