SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધર્મબીજ ૭. ર ગ ગમ વા વિસંવા સત્યં વા ક્ષતિ- એને અગ્નિ, વિષ કે શસ્ત્ર કોઈ બાધા પહોંચાડી શકતું નથી. ૮. તુવર વિત્ત સમાપતિ- મન જલદી શાંત થાય છે. ૯. મુસવનો પતિ- મુખની આકૃતિ પ્રસન્ન બને છે. ૧૦. સમૂહો #ારું રોતિ-સંમોહ વિના(સમાધિપૂર્વક) મરણ પામે છે. ૧૧. ઉત્તર પરિવિન્દ્રનો પ્રતિકૂપનો દોતિ- જો અહંન્ત (બુદ્ધ) પદ સુધી ઉપર ન પહોંચે તો બ્રહ્મલોકમાં ઉત્પન્ન થાય છે. न हि वेरेन वेरानि, समन्तीधच कदाचन । अवेरेन च संमन्ति, एस धम्मो सनातनो ।। ધમ્મપદ, યમકવર્ગ, પ. વૈર વડે વેરો કદી પણ શમતાં નથી, મૈત્રીથી જ શમે છે, એ સનાતન ઘર્મ છે. महाकरुणारम्भा देवपुत्र ! बोधिसत्त्वानां चर्या सत्त्वाधिष्ठानेति । બોધિચર્યાવતાર પંજિકા. હે દેવપુત્ર ! બોધિસત્ત્વોની ચર્યા મહાકરુણાથી શરૂ થાય છે, તથા દુઃખાર્ત જીવોનું આલંબન લઈને આ કરુણાની પ્રવૃત્તિ થાય છે. कतमा बोधिसत्त्वानां महामैत्री ? यत्कायजीवितं च सर्वकुशलमूलं च सर्वसत्त्वानां निर्यातयन्ति, न च प्रतीकारं कांक्षन्ति । कतमा बोधिसत्त्वानां महाकरुणा ? यत्पूर्वतरं सत्त्वानां बोधिमिच्छन्ति नात्मन इति । શિક્ષાસમુચ્ચય, ૭. પ્ર.- બોધિસત્ત્વોની મહામંત્રી શું છે ? ઉ- જેઓમાં આ મામૈત્રી ઉત્પન્ન થાય છે તેઓ પોતાનો દેહ, પોતાનું જીવન અને પોતાનું સર્વ પુણ્ય જગતના જીવોને દાનમાં આપે છે અને બદલામાં તેઓ કાંઈ પણ ઇચ્છતા નથી. महाकरुणारम्भ
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy