SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ [4] બૌદ્ધ સાહિત્ય વિભાગ. सव्वे पाणा सव्वे भूता सव्वे पुग्गला सव्वे अत्तभावयपरियापञ्जा अवेरा અભ્યાગ્ગા સનીષા સુસી સત્તા પરિદરનું / પટિસંભિદા ૨-૧૩૦ સર્વ પ્રાણીઓ, સર્વ ભૂતો, સર્વ દેહધારીઓ, સર્વ આત્મભાવ (વ્યક્તિત્વ) પામેલા (જીવો) વૈરરહિત, દુઃખરહિત અને ચિંતારહિત તથા સુખી થઈને વિચરો. સર્વે સત્તા મનનું સુનિતત્તા સુત્તનિપાત ૧૪૫ સર્વ સત્ત્વો સુખી અંતઃકરણવાળા થાઓ. यथा अहं सुखकामो, दुःखपटिकूलो, जीवितुकामो, अमरित्तुकामो च, एवं अञ्चे पि सत्ता ति अत्तानं सक्खिं कत्त्वा अञ्चसत्तेषु सितसुखकामता ૩MMતિ IF સંયુત્તનિકાય ૧-૭૫ જેમ હું સુખની કામનાવાળો, દુઃખને પ્રતિકૂળ ગણનારો જીવવાની ઇચ્છાઓવાળો છું અને મરવાની ઇચ્છાવાળો નથી, તેમ બીજાં પ્રાણીઓ પણ એવાં છે,” એવી રીતે પોતાને સાક્ષી બનાવતાં અન્ય પ્રાણીઓનાં હિતસુખની કામના ઊપજે છે. મૈત્રીભાવનાના અભ્યાસીને નીચેના ૧૧ લાભો થાય છે. ૧. સુતં સુપતિ- સુખે સૂઈ શકે છે. ૨. સુતં વુિન્નતિ- સુખે જાગી શકે છે. ૩. ર પાપ અમને પ્રસ્તાતિ- પાપસ્વપ્નને જોતો નથી. ૪. મનુસાન પિરો દોતિ- મનુષ્યોને પ્રિય થાય છે. ૫. મનુસ પિવો દોતિ- અમનુષ્યોને દવાદિને) પ્રિય થાય છે. ૬. તેવતા રાતિ- દેવો તેનું રક્ષણ કરે છે. કિ છે.
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy