________________
માધ્યસ્થભાવના
૧૧ ૩
• અન્ય સર્વ દર્શનનો જૈન દર્શનમાં સમવતાર. • મહાન્યાયાધીશ મહાપિતા. · અનેકાંતભાવના. • મહામધ્યસ્થના સમીપમાં અપૂર્વ શાંતિ. • સર્વ પ્રશ્નોનું નિરાકરણ. • વસ્તુઓમાં પ્રિયત્વ કે અપ્રિયત્વની કલ્પનાનો અભાવ. • પોતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિમાં અનુક્રમે આત્મશુદ્ધિ કે
અશુદ્ધિ કારણભૂત છે. • સ્તુત્યાદિ કે નિંદાદિમાં સમત્વ. - પૌદ્ગલિક ભાવોનો કર્તા કે ભોક્તા આત્મા (નિશ્ચયથી) નથી. તે
તો સાક્ષીમાત્ર છે. • ચારિસંજીવિનીચારન્યાયથી સર્વનું હિત. • નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના. • કર્મવિપાકનું ચિંતન વગેરે. • સંગ્રહનયથી આત્મા એક, સર્વદા એકરૂપ, નિર્વિકાર અને અમૂર્ત
• દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિનું યથાસ્થાને નિયોજન.
માધ્યભાવના સમાપ્ત