________________
(૨૪)
******************************************** :
जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । ... गुणविहववज्जियाणं, जीयाण तह धम्मरयणं पि ॥१५॥ તુચ્છ વૈભવવાળાને ચિંતામણિરત્ન મળવું જેમ સુલભ નથી, તેમ ગુણના વૈભવથી હીન આત્માઓને ધર્મરત્ન મળવું પણ સુલભ નથી. ૯૫
जह दिट्ठीसंजोगो, न होइ जच्वंधयाण जीवाणं । तह जिणमयसंजोगो, न होइ मिच्छंधजीवाणं ॥९६॥
જન્મથી અંધજીવોને જેમ કોઈ પણ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ મિથ્યાત્વથી અંધજીવોને જિનશાસનનો સંયોગ થઈ શકતો નથી. ૯૬
पच्चक्खमणंतगुणे, जिणिदधम्मे न दोसलेसो वि । तहवि हु अन्नाणंधा, न रमंति कयावि तंमि जिया ॥९७॥ જિનધર્મમાં પ્રત્યક્ષ અનંતગુણ છે, દોષનો એક લેશ પણ નથી છતાં અજ્ઞાનથી અંધ જીવો કેમેય કરીને એમાં રમતા નથી. ૯૭
मिच्छे अणंतदोसा, पयडा दीसंति न वि य गुणलेसो । तहवि य. तं चेव जिया, ही मोहंधा निसेवंति ॥९८॥ મિથ્યાત્વમાં પ્રત્યક્ષ અનંત દોષો દેખાય છે, ગુણોનો એક લેશ પણ નથી, છતાંય મોહાન્ય જીવો તે જ મિથ્યાત્વનું સેવન કરે છે. ૯૮
धी धी ताण नराणं, विन्नाणे सह गुणेसु कुसलत्तं । सुहसच्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ॥९९।।
તે મનુષ્યોના વિજ્ઞાન અને ગુણોની કુશળતાને ધિક્કાર છે, કે જેઓ શુભ અને સત્ય એવા ધર્મરત્નની સમ્યફ પરીક્ષા કરી શકતા નથી. ૯૯
जिणधम्मोऽयं जीवाणं, अपुव्वो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१००॥
સ્વર્ગ અને અપવર્ગના સુખરૂપ ફળને આપનારો આ જિનધર્મ એક અપૂર્વ કલ્પવૃક્ષ જેવો છે. ૧૦૦