________________
આ પરમધર્મ છે. માટે તો માનવ દેહ સ્વભાવે સપ્તધાતુવાળો છતાં શુભદેહ મનાયો છે.
બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તોયે અરે ભળ ચક્રનો આંટો નહિ એકે ટળ્યો ?'
- શ્રીમદ્ રાજચંદ્ર સોયના અગ્રભાગ જેટલી જગામાં રહ્યો. અતિ ભીડ ભોગવી. તું માનવના શુભદેહ સુધી પહોંચ્યો ત્યાં તને એકાંતની સાધના અને યાત્રા મળ્યા છે કેવળ આત્મિક સુખ પ્રત્યે લઈ જનારા છે. પૂર્ણ શ્રદ્ધાથી એ એકાંતને સાધ્ય કરી સંસારની યાત્રા પૂર્ણ કરી દે. પછી ભલે તું અનંત સિદ્ધાત્માઓ સાથે હોય ત્યાં સુખ પણ અનંત.
–
–
–
–
–
–
–
–
–
–
–
– | મન, વચન, કાયાના યોગની શુભ પ્રવૃત્તિ ઃ જેના સંસારનો | ! અંત નજીક છે તેવો હળુકર્મી ભવ્યાત્મા મન, વચન તથા કાયાના ! યોગની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અને શુભ પ્રવૃત્તિ કરે છે
ત્યારે અશુભ કર્મોનો અનુબંધ શિથિલ થઈ જાય છે. વળી પુનઃ | પુનઃ ધર્મ અનુષ્ઠાનના બળ વડે કર્મોનો પણ ક્ષયોપશમ થાય છે, છે ત્યારે આત્મશક્તિના બળ વડે તે સમ્યકત્વ - સામાયિક ધર્મની | પ્રાપ્તિ કરે છે. ! આ પ્રમાણે દાનાદિ ક્રિયાઓ, તપશ્ચચરણ, દુઃખના સમયે | વૈરાગ્ય જેવા ભાવથી, અન્યના ગુણાદિની અનુમોદનાથી, અનેક | | પ્રકારના ધર્મ અનુષ્ઠાન વડે સાધક તત્ત્વદેષ્ટિને પ્રાપ્ત કરીને સામાયિક ! ધર્મ પ્રાપ્ત કરે છે. | સામાઈય સામગિ, દેવા વિચિંતતિ હિય ય મર્જામિ,
જઈ હોઈ મુહમેગં, તા અખ્ત દેવત્તણે સુલતું.
દેવતાઓ ચાહના કરે છે કે અમને સામાયિકની સામગ્રી | એક મુહૂર્ત માત્ર જો મળે તો અમારું દેવપણું સુલભ - સાર્થક | થાય. 6----------------------
૧0૨.