SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ક કર્મનાં કાનૂનમાં તમારો ફાળો શો છે ? આ વિશ્વમાં આપણું સ્થાન કયાં છે તેની ખબર ન પડે તો આપણી જાત સાથે સંબંધ કેમ બાંધી શકીએ ? લાગણી, અહમ્ નામ, શરીર – દેહભાવમાંથી બંધાયેલ આપણા “હુથી પેલી પાર જોવાની આપણી દૃષ્ટિ વિશાળ બની ન હોય તો આપણા “સ્વ'નો અનુભવ કરવાની નજીક પણ કેમ આવી શકીશું? ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણા વાસ્તવિક સ્વરની નજીક આવી શકીએ. આ મંજિલ પર પહોંચ્યા પછી જ આપણી અમરતાનું આપણને ભાન થાય છે આ અનુભવના અભાવમાં આપણા જીવનનો કોઈ સંગીન પાયો નંખાતો નથી. ધ્યાનનું ધ્યેય છે સુખના મૂળ સુધી જવું. જ્યાં ભયને કોઈ અવકાશ નથી, જ્યાં પ્રકાશવંત જીવન જ ઝબકે છે, ત્યાં આપણી સાથેનો આ રીતે સંબંધ બંધાય. આ અનુભવ દ્વારા આપણને એ સમજાય છે કે “” હતો, હું છું અને “હું” રહેવાનો છું. આ તત્ત્વની સમજણ થયા બાદ જ
SR No.005916
Book TitleJad Chetannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivine Knowledge Society
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy