________________
છે. માણસ ન હોય તો આ દુનિયા વેરાનવગડો બની જાય. અમે માંડવગઢમાં ફરવા ગયા હતા. ત્યાંની મેટી મેટી હવેલીએ, ઊંચાં તેતિંગ મકાનો, શિલાઓની અદ્ભુત રચના એ બધું જોયું ત્યારે મનમાં અભાવ જાગ્યા કે પ્રાચીન ભારતના ઇતિહાસ કેવાં મેટાં સર્જન કરી શકતા હતા.! પણ સાથે સાથે, દિલમાં એક ગમગીની પણ સર્જન કરનારા માનવીઓના ચાલ્યા જવાથી એ બની ગયુ` છે કે, કૂતરાં અને શિયાળવાં પણ ત્યાં ભે’કાર આજે છવાયો છે. આવું ભયમય વાતાવરણ માનવીએ એના ત્યાગ કર્યો છે.
છવાઇ ગઇ કે આવુ સ્થાન એવું ભયવાળુ જતાં ગભરાય એવા એટલા માટે જ છે કે
માનવી જેનો ત્યાગ કરે છે તે જો નંદનવન હાય તાપણ ઉજ્જડ બની જાય છે; અને માનવી જેના ઉપર પોતાનું હૃદય રડે છે, જેની પાછળ પોતાનું સામર્થ્ય અને શકિતઓના ઉપયોગ કરે છે—એ ઉજ્જડ હોય, વેરાન હાય કે અરણ્ય હાય તોપણ નંદનવનમાં ફેરવાઈ જાય છે.
આપણે ત્યાં કહેવાય છે કે, ગળેાળીયાન મહતા મહીયાન્...એક નાનકડા વડલાના બીજમાં એક મહાવડની શકિત પડેલી છે. આજે ભલે બીજ સાવ નાનકડું દેખાતુ હોય, પરંતુ એ નાનકડું બીજ ધીમે ધીમે મોટું થઇને વટવૃક્ષ બને છે ત્યારે હજારો વટેમાર્ગુઓને, પાંખીને છાયા આપે છે, ફળ આપે છે, તાજગી આપે છે.
જરા વિચાર કરો, આનું કારણ શું ?
કારણ એ છે કે નાનકડા બીજની અંદર વટવૃક્ષની શકિત સમાયેલી છે. આજના યુવાને આજે તે। કંઇ લાગતા નથી; પરંતુ, આવતી કાલનું સમાજઘડતર તેમના હાથમાં છે. આજની વૃદ્ધ પેઢી આથમી ગયા પછી તેનું સ્થાન તેમણે લેવાનું છે. એટલે, યુવાન પેઢીમાંથી જ મેટી વ્યકિત પાકવાની છે.
દુનિયામાં જે માટા માણસા બને છે તે કઇ આકાશમાંથી એકદમ ઊતરી પડતા નથી; પણ નાનકડા માનવીએમાંથી ધીમેધીમે વિકાસ થાય છે, વિકાસમાંથી એમનું સર્જન થાય છે, અને તેમાંથી તે મહાન વ્યકિત બને છે. જીવન જીવવા માટે પણ એક દીક્ષાની જરૂર હોય છે. કલિકાળસ જ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજી, જેમણે કુમારપાળને જીવન જીવવા તેમજ રાજ્ય ચલાવવા માટેની જીવન-દીક્ષા આપી હતી, તેમણે એક સુભાષિતમાં કહ્યું છે કે સિંહણને એક જ પુત્ર હોય છે, છતાં એ નિર્ભય થઈને સૂઈ શકે છે; કારણ કે, એને ખબર છે કે એનો દીકરો જ ગલમાં ઘૂમે છે. અને તેથી એને