________________
સૂવાની ઇચ્છા થાય તે તરત ઊંઘ આવે. ઊઠવાની ઇચ્છા હોય તે સમયસર ઊઠી શકે. મનમાં વિચાર કરે કે મારે ભગવાનનું દર્શન કરવું છે તે તેને માટે ભગવાન પણ દૂર નથી. જેને તૃષ્ણા નથી એના ચિત્તમાં પ્રભુ સિવાય બીજું હોય પણ શું? અને, જેના હૃદયમાં તૃષ્ણા પડેલી હોય તેના હૃદયમાં પ્રભુ આવે ક્યાંથી ?
અહીં તો એ નજીક બેઠેલ છે. એટલે એ નજીક બેઠેલાને આપણે જો બહાર લાવવા માગતા હોઇએ તો વૃષ્ણાનો ક્ષય કરવો જોઈએ. વચમાં માત્ર એક પડદો છે. એને હટાવો તો પછી તમે જોશો કે પ્રભુ તમારી પાસે છે. જ
હિ
સ
S