SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મહતી જીવનની મહત્તાને શ્રીમન્તના રંગમહેલમાં નહિ, પણ નિર્જન શમશાનમાં વેરાયેલી શ્રીમન્તની રાખની ઢગલીમાં શેધો. સંયમની પૂજારણ દેવમાં સંયમની ઉજજવળ ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે, નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી ત એ સંયમનું જ પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy