________________
મહતી
જીવનની મહત્તાને શ્રીમન્તના રંગમહેલમાં નહિ, પણ નિર્જન શમશાનમાં વેરાયેલી શ્રીમન્તની રાખની ઢગલીમાં શેધો.
સંયમની પૂજારણ દેવમાં સંયમની ઉજજવળ ભાવનાને પ્રતિષ્ઠિત કરીને જ નારી દેવને પૂજે છે, નારીની આરતીમાં અખંડ શિખાએ જલતી ત એ સંયમનું જ પ્રતીક છે, એટલે નારી ખરી રીતે દેવની આરતી નથી ઉતારતી પણ સંયમની જ આરતી ઉતારે છે. સંયમના ચરણમાં શ્રદ્ધાથી નમન કરતી નારીને દેવની પૂજારણ