________________
દેવ જે સાચા હશે તે પ્રાર્થના ટાણે ભક્તો ઉભરાયા વિના રહેશે ખરા?
(ii)
વાચાની મર્યાદા મિત્રો ! બેલતાં આવડે તે જરૂર લો. જગતને નૂતન સંદેશ આપવા જે તમારી પાસે છે, એમ તમારા આત્માને લાગે તે ન એલતા હે તે પણ જરૂર એલજે. પણ તમારા બોલવાથી માત્ર જગતમાં શત્રુઓ જ ઊભા થવાના હોય, તે બોલતા હો તે પણ ન બોલતા. આથી માનવ જાતનું હિત કદાચ તમારા હાથે નહિ થાય તે પણ અહિત તે નહિ જ થાય.