________________
પ્રેમ અને મેહ સમષ્ટિગત જીવનના સુખની કલ્પનામાંથી જન્મેલા પરમાથી સંબંધનું નામ પ્રેમ, અને વ્યક્તિ જીવનની સુખની કલ્પનામાંથી પ્રગટેલા સ્વાથી–સમ્બન્ધનું નામ મેહ. પ્રેમનાં ઉજવળ કિરણે સામા માણસના બિડાઈ ગયેલા હદયને પણ વિકસાવે છે, ત્યારે મેહના શ્યામ કિરણે માનવીન વિકસેલા હૈયાને પણ સંકુચિત બનાવે છે.
લાયકાત - તારા જીવન-મંદિરમાં સાચા દેવ બિરાજે છે કે નહિ, ભાઈ! તે તું મને કહે. ભક્તોને તું શા માટે નિમંત્રે છે? તારા જીવનમંદિરમાં