________________
契
કહેવા કરતાં સયમની પૂજાણુ કહેવામાં નારીનુ ઔચિત્ય અને ગૌરવ અને જળવાય.
||//
જતાં જતાં
જવું જ છે? તે જાઓ. આવ્યા છે. તે ખુશીથી જા, પણ જતાં જતાં સ્વાર્થની દુધને બદલે સ્નેહ, સેવા, સદાચાર અને સૌજન્યની સુરભિ મૂકતા જા ને ! કે જેથી અમે પણ એ સુરભિની પુણ્યસ્મૃતિ પર મ સાચાં આંસુ તે પાડી શકીએ !
{}}}
અનુભવનાં વેણુ
જ્યાં સુધી માનવીને માથે વિપત્તિ નથી આવી ત્યાં સુધી એ એમ કહી શકે છે: