________________
તે કહેશેઃ “જળડેડી.' આવા વાચાળ પંડિતે પિતાનું કે એના સમાગમમાં આવનારનું શું કલ્યાણ કરે? એવી જ હાલત છે આજની વિદ્યાપીઠની ડીગ્રીએની! આ જ્ઞાનને વાણીવિલાસ જનકલ્યાણ માટે નથી વયે પણ લેકેને છેતરવા માટે અને અભણેને આંજવા માટે વળે છે!
માણસની વાણીમાં સત્ય ન હોય અને જૂઠ હેય તે એની બીજી સજા તે થવાની હોય ત્યારે થાય, પણ પ્રત્યક્ષ સજા તે એ મળે કે એ સાચું બોલતે હોય ત્યારે પણ લેક એને બેઠું માને છે. એ સોગન ખાઈને કહે હેય તેય એના વચન પર લેકોને વિશ્વાસ ન બેસે, માટે વાણી પવિત્ર જોઈએ અને એ વાણીને પવિત્ર રાખવા માટે તપ જોઈએ.