________________
ખરાબ બોલવાનું બંધ કરું છું, ને કાયાથી કેઈનું ય ખરાબ નહિ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. ચાંદીના તાળાને સોનાની ચાવીથી બંધ કરું છું એટલે ચાંદી જેવા ઉજજવળ મુખને હું પ્રતિજ્ઞાની સુવર્ણકૂંચીથી બંધ કરું છું. આ તાળું ત્યારે જ ઊઘડશે કે જ્યારે આમાંથી સત્યની કે પ્રશંસાની વાણી ટપકશે; અસત્ય કે નિન્દા માટે તે આ મુખ હવે પછી બંધ છે. મારાં નયને સત્યને જોશે, અસત્યને નહિ; મારા કાન સત્યને સાંભળશે, અસત્યને નહિ; મારી જીભ સત્યને ટપકાવશે, અસ. ત્યને નહિ! મનથી, વચનથી, કાયાથી કેઈનું ભલું થશે તે કરીશઃ ભલું ન થાય તે કંઈ નહિ; પણ કેઈનું બૂરું કે નહિ જ કરું. .
આ જ વાતને ભારતના તેજસ્વી સંત