SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ખરાબ બોલવાનું બંધ કરું છું, ને કાયાથી કેઈનું ય ખરાબ નહિ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. ચાંદીના તાળાને સોનાની ચાવીથી બંધ કરું છું એટલે ચાંદી જેવા ઉજજવળ મુખને હું પ્રતિજ્ઞાની સુવર્ણકૂંચીથી બંધ કરું છું. આ તાળું ત્યારે જ ઊઘડશે કે જ્યારે આમાંથી સત્યની કે પ્રશંસાની વાણી ટપકશે; અસત્ય કે નિન્દા માટે તે આ મુખ હવે પછી બંધ છે. મારાં નયને સત્યને જોશે, અસત્યને નહિ; મારા કાન સત્યને સાંભળશે, અસત્યને નહિ; મારી જીભ સત્યને ટપકાવશે, અસ. ત્યને નહિ! મનથી, વચનથી, કાયાથી કેઈનું ભલું થશે તે કરીશઃ ભલું ન થાય તે કંઈ નહિ; પણ કેઈનું બૂરું કે નહિ જ કરું. . આ જ વાતને ભારતના તેજસ્વી સંત
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy