________________
હજારો વર્ષોથી પિતાના જીવન દ્વારા કહેતા આવ્યા છે. વચન-રતન મુખ કેટડી, ચૂપ કર દીજે તાળ; ઘરાક હોય તે ખોલીએ, વાણી વચન રસાળ
વચન એ તે રત્ન છે. મુખ એ આ મહામૂલાં સ્નેને રાખવાની તિજોરી છે. રન કંઈ જેમ તેમ અને જ્યાં ત્યાં રખાય? એ તે બંધ તિજોરીમાં જ શેભે. પણ સદાકાળ કંઈ તિજોરી બંધ રખાય? ઘરાક આવે, કઈ ખરીદનાર આવે, કેઈ સારે પારખું આવે તે તિજોરી ખેલવી જ પડે પણ ખેલ્યા પછી તે એ રને એવી રીતે સચ્ચાઈથી બતાવવા કે જેનાર પણ ડેલી ઊઠે. એ વચન-રત્નમાં પ્રિયતાના પાસા હોય; હિતચિન્તનને આકાર