________________
એના બંધારણીય સિદ્ધાન્ત અનુસાર જે વિતે તે જ એને સભ્ય ગણાય. એના સભ્ય તે મુઠ્ઠીભર જ છે, પણ જે છે તે ખરેખર છે ! એમાં દાખલ થનારે આટલી પ્રાથમિક વિધિ કરવાની હોય છે. ત્યાં એક ચાંદીનું તાળું ને સેનાની કુંચી છે. સભ્ય થનારે એ તાળાને ત્રણ વાર ઉઘાડવાનું ને ત્રણ વાર બંધ કરવાનું હોય છે. આ રીત આપણને કેટલી વિચિત્ર લાગે? પણ આપણે જે ઊંડા ઉતરીશું તે આપણને ખબર પડશે કે આ ઉઘાડવાસ કરવાની પાછળ કે ભવ્ય ઉદ્દેશ છે!
તાળું વાસના આ સંકલ્પ કરે છે કે માજથી હું મનથી કેઈનું ય બૂરું ચિન્તવવાનું બંધ કરું છું, વચનથી કેઈનું ય