________________
૪
તે શૂર નહિ પણે ઇન્દ્રિયોને જિતે તે શૂર શા ભણી જાય તે પંડિત નહિ, પણ ધર્મને આચરે તે. પંડિત, તેવી જ રીતે વર્ણને વિલાસ કરનારે એ વકતા નહિ પણ સત્યને ઉચારે તે વકતા..
સત્યના સિદ્ધાન્તની સભા.
ઈંગ્લેન્ડમાં એક સંસ્થા છે (Pedlock Society) આ મંડળમાં ઉમરાવ કુટુમ્બથી માંડીને ગરીબ કુળમાં જન્મેલો માણસ પણ સભ્ય થઈ શકે છે. એ મંડળની વિશિષ્ટતા એ કે : એના નિયમને નહિ પાળનાર વડાપ્રધાનને પણું માન ન મળે, જ્યારે એના નિયમોને પાળનાર એક સામાન્ય વ્યક્તિને પણ માન મળે, એવું એનું બંધારણ છે. અને