________________
કેમ જીવી શકું? માનવજાત સંકટમાં સપાચેલી હોય ત્યારે હું છુપાઈને મારી જાતનું રક્ષણ કઈ રીતે કરી શકું? મારે તે ઝંપલાવવું જોઈએ, મારા ભાઈઓનું રક્ષણ કરવું જોઈએ. આ સમયે હું મારી જાતનું વિલેપન કરી, સૌના કલ્યાણ માટે ખપી જાઉં તે જ હું સાચે ધમ. પરસેવા એ જ આત્મસેવા છે. અર્પણ એ જ મારું કર્તવ્ય છે. એથી જ મારું કલ્યાણ થવાનું છે.
જયાં મિત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થભાવ રમતા હોય ત્યાં માન કે અપમાન, હતુતિ કે નિન્દા કેઈની કઈ જ પડી ન હેય. એ કઈ દિવસ પ્રશંસાથી ફૂલાય નહિ અને અપમાનથી મુંઝાય નહિ. એને પિતાના