________________
કરુણાભીની આંખે માંથી,
અશ્રુનો શુભ સ્રોત વહે. જેના હૈયામાં કરુણાભાવ વિકાસ પામેલે હોય, એનું હૈયું જગતના જીવો માટે સહાનુભૂતિથી છલકાતું હોય, તે બીજાના દુઃખને પિતાનાં દુખ માને અને એ દુઃખને દૂર કરવા સતત પ્રયત્ન કરે. દીન આત્મા પ્રત્યે એ હૈયાની સહાનુભૂતિ બતાવે. ધર્મવિહેણા અને કર આત્માઓને જોઈ, એનું હૃદય દયાદ્રિ બની જાય અને એને થાય કે-આ બાપડા પાપ કરીને દુર્ગતિમાં ચાલ્યા જશે! આજ તે સત્તા ને શ્રીમંતાઈને ઘમંડમાં કેઈનું ય સાંભળતા નથી, કેઈ દુખીની સામું પણ જોતા નથી, પણ એમનું પુણ્ય પરવારી