________________
*
:
ભાવવાળો માણસ આવા પુરુષોને જોઈ એમના ચરણમાં ઢળી પડે. તમે તમારા માટે આ ભાવ વિચારી જોજો. તમે મિત્રો સાથે વટથી ચાલ્યા જતા હો અને માર્ગમાં સંતના દર્શન થાય તે એમના પગમાં પડે ખરા? માર્ગમાં એમના પગમાં પડતાં શરમ આવે, અને અમલદારને, કઈ વડા અધિકારીને મૂકીને નમન કરતાં શરમ ન આવે ! સત્તા અને શ્રીમંતાઈ આગળ માણસ ઝૂકી પડતે હોય અને સંયમ અને ત્યાગ આગળ માણસ અક્કડ થઈને ચાલતું હોય તે માનવું કે તેના હૃદયમાં પ્રમોદભાવંનું દીવાળું છે. એ પછી ધર્મનું ત્રીજું લક્ષણ છે કારુણ્યભાવ. | દીન કૂર ને ધર્મવિહેણ, - ફેખી દિલમાં દ રહે