SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણકમેલમાં, મુજ જીવનનું અર્થ રહે. આ ભાવનાને જન્મ મહાત્માઓના બહુ માનમાંથી થાય છે. આ પ્રમોદભાવનાના રંગથી રંગાયેલા હૈયાવાળો માણસ મહાપુરુષને જોઈ આનંદ પામે, જગતને મંગળમય પંથે લઈ જતા તેને જોઈ, આ ભાવનાવાળાનું હૈયું નાચવા માંડે. એને એમ થાય કે-આ સપુરુષ જ જગતને કલ્યાણને માર્ગ બતાવનારા છે, આ ભોમિયા વિના ભવ-વનમાં ભૂલા પડેલાએને માર્ગ કેણ ચીંધે?* આ સંસારરૂપ મભૂમિમાં આ સજજને જ શીળી છાયા આપનાર વૃક્ષે જેવા છે. પ્રમ
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy