________________
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણકમેલમાં,
મુજ જીવનનું અર્થ રહે. આ ભાવનાને જન્મ મહાત્માઓના બહુ માનમાંથી થાય છે. આ પ્રમોદભાવનાના રંગથી રંગાયેલા હૈયાવાળો માણસ મહાપુરુષને જોઈ આનંદ પામે, જગતને મંગળમય પંથે લઈ જતા તેને જોઈ, આ ભાવનાવાળાનું હૈયું નાચવા માંડે. એને એમ થાય કે-આ સપુરુષ જ જગતને કલ્યાણને માર્ગ બતાવનારા છે, આ ભોમિયા વિના ભવ-વનમાં ભૂલા પડેલાએને માર્ગ કેણ ચીંધે?*
આ સંસારરૂપ મભૂમિમાં આ સજજને જ શીળી છાયા આપનાર વૃક્ષે જેવા છે. પ્રમ