________________
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે. જે મનુષ્યના હૃદયમાં ધર્મના અંકુર ફૂટ્યા હોય, તેને આખું જગત મિત્રેથી ભરેલું લાગે, તેને આખું વિશ્વ પ્રેમમય લાગે. જેના હૈયામાં પ્રેમ હોય, મૈત્રી હોય, તેનું હૈયું શું બોલતું હોય? હું ભલે દુઃખી થયે, થાઉં; પણ બીજાને આ વખત ન આવે, મારા સર્વસ્વના ભેગે પણ બીજા આત્માએ તૃપ્ત થાઓ. સર્વ પ્રાણીઓ બંધનથી મુક્ત બને. સૌ ષહીન બને. સો વતન્ન બને. પરાધીન કેઈ ન રહે.
આ મૈત્રીભાવના પછી ધર્મના બીજા લક્ષણમાં પ્રમોદભાવના આવે છે.