________________
પણ સાથે સાથે આત્માનું અવલેાકન પણ કરતા જા. આત્માનું નિરીક્ષણુ વધતાં આ સ્થૂલ રૂપનું આકર્ષણુ ઘટશે અને આ સ્થૂલનું આકર્ષણ ઘટતાં આત્માનું સૌન્દર્ય વિકસશે. प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति ? ॥
રાજ પ્રભાતે માણસે પેાતાના ચારિત્ર્યનું પેાતાના વહેતા જીવનનુ–અવલાકન કરવું જોઈએ : મારું જીવન પશુ જેવું છે કે સત્પુરુષ જેવું ? સત્પુરુષાનુ જીવન કેવુ' નિર્મળ છે ને મારું જીવન કેવુ... મલિન છે?
આ સ’સારની ફૂલવાડીમાં મારું જીવન ગુલાખના ફૂલ જેવુ' સુવાસિત છે કે લસણુ જેવું દુધ ભરેલુ. ? આ જગતમાં જન્મીને