SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સાથે સાથે આત્માનું અવલેાકન પણ કરતા જા. આત્માનું નિરીક્ષણુ વધતાં આ સ્થૂલ રૂપનું આકર્ષણુ ઘટશે અને આ સ્થૂલનું આકર્ષણ ઘટતાં આત્માનું સૌન્દર્ય વિકસશે. प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति ? ॥ રાજ પ્રભાતે માણસે પેાતાના ચારિત્ર્યનું પેાતાના વહેતા જીવનનુ–અવલાકન કરવું જોઈએ : મારું જીવન પશુ જેવું છે કે સત્પુરુષ જેવું ? સત્પુરુષાનુ જીવન કેવુ' નિર્મળ છે ને મારું જીવન કેવુ... મલિન છે? આ સ’સારની ફૂલવાડીમાં મારું જીવન ગુલાખના ફૂલ જેવુ' સુવાસિત છે કે લસણુ જેવું દુધ ભરેલુ. ? આ જગતમાં જન્મીને
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy