SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચીન ગુજરાતી કવિતા ૧ : પ્રાચીન મૂલ્યાનું નિરૂપણ ૮૧ • ઘણુ ખેલે ને એરણ સાંભળે ’; · હેરણનું ગીત ', થાડાનું ગીત', માચી' વગેરે કાવ્યામાં દલિતા પ્રત્યે વ્યક્ત થતા સમભાવમાં પર પરાગત સ્વીકારાયેલી પ્રતિષ્ઠા-બુદ્ધિ પ્રત્યે વિરેાધ સમાયેલા દેખાય છે. અર્વાચીન કાળને કવિ, સાંપ્રદાયિક રંગે ર’ગાયેલેા ન હાય તા, પરપરાગત રીતે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવાને બદલે, ઇશ્વરતત્ત્વને કોઈ અગમ્ય પણ સર્વવ્યાપક અને અંતે શિકર તત્ત્વને સ્વીકારે છે. કેવળ નાસ્તિક–વૃત્તિ વિધાનાત્મક રીતે વ્યક્ત કરાઈ નથી. આજના કવિ એ પરમતત્ત્વનું સુંદરમાં સુંદર તત્ત્વ તરીકે, કરાલમાં કરાલ તત્ત્વ તરીકે, ભયાનકમાં ભયાનક તત્ત્વ તરીકે દન કરે છે. સંધ્યા-ઉષાના રંગા કાણે પૂર્યા એવા મુગ્ધ પ્રશ્નોથી આર’ભીને, ઊ'ચી અને શાંત પર્યંત ટાચે કાને વાસ ?” એવી સૂક્ષ્મ કલ્પનાઓ કરીને છેક ઊલૂ કામાં મહાઊલૂક તરીકે અને મધ્યરાત્રિના ગાઢ અધકારના અધિષ્ઠાતસત્ત્વ શિીથ' તરીકે કલ્પે છે. આજે શિવ-પાર્વતી કે રામ-સીતા કે કૃષ્ણ-રાધા વગેરે ગૌરવશાળી યુગલેાના કાવ્યમાં વિનિયાગ થાય છે. પણ તે પ્રાચીન કાળની પેઠે તેમના પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરવા માટે નહિ પણ અભિનવ જીવનદૃષ્ટિએ તેમનામાં વ્યક્ત થતું કે આરપાતું કોઈ માનવ-જીવનનું ઉદાત્ત તત્ત્વ નિરૂપવા માટે, અર્વાચીન કાળના વિભક્તિભાવ સેવે છે અને ઉદ્ભાધે છે પણ તેને ઉપ:સ્યદેવ છે સ્વદેશ–ભારતમાતા કે માનવતા કે વિશ્વબ ધુત્વની ભાવનાઃ એ દેવને ચરણે સર્વસમર્પણ કરવાની ભાવના સેવે છે. આજને કવિ વૈરાગ્યભાવના સેવે છે પણ તે પ્રાચીન અર્થની કે રૂપની નહિ. એની દૃષ્ટિ હિલૌકિક જીવન ઉપર ઠરેલી નથી. એ આત્મસમર્પણુસ સમપ ણુ કરવાની, પ્રાચીન શબ્દ વાપરીએ તે વૈરાગ્ય ’ની ભાવના સેવે છે તે દેશના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે, દલિત-પીડિતાના ઉદ્દાર માટે, વિશ્વમ ધુત્વની ભાવના સિદ્ધ કરવા માટે. એને મેાક્ષની અ. ’ C
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy