________________
૫૪
અક્ષરા
સમૃદ્ધિને ઉપસાવે છે. અવતરણાની બાબતમાં કાકા કાલેલકરને આ પ્રકારના લેખકની કાર્ટિમા મૂકી શકાય,
‘
જીવનને આનંદ'માં શિરઃસૂત્ર તરીકે મૂકેલું. તૈત્તિરીયે પનિષદનું વચન જુએ : `હિ વ અભ્યાત ! ઃ પ્રાપ્યાત્ ! ચત્ વ આજારો ગામનો ન યાત ।। પ્રકૃતિના દર્શનમાં • કેવળ સૌન્દય પ્રતીતિ અને ભવ્યતામૂલક ઉન્નતિ 'ની અપેક્ષા રાખીને કરાયેલા પ્રકૃતિનિરૂપણમાં આ સૂત્ર રથાયી સર તરીકે ગુજયા કરે છે. એ જ રીતે ‘ જીવનલીલા’ માં ‘ વિશ્ર્વ માસઃ સર્વાં:', એ શિરઃસૂત્રની યથાર્થતા સરિતા–સ’સ્મૃતિ ' અને બીજા લેખેામાં સ્પષ્ટપણે વ્યક્ત થાય છે. ગગા—યનનાના સંગમનુ· · સુંદર–દસ્ય 'શ્વિમ ટેવિમિરિન્દ્રનીહૈ; વગેરે ક્ષેાકેામાં એ જ દૃશ્યના કાલિદાસે રઘુવશમાં કરેલા વનની લલિતાદાત્ત વાણી દ્વારા માણે છે. ( · જીવનલીલા' પૃ. ૨૧ ) મૃગ અને વ્યાવનું વર્ણન કરતાં શાકુન્તલની પ્રસિદ્ધ ઉત્પ્રેક્ષા X સુન્ન રિળ સાક્ષવદ્યાર્થીવ પિનાકિનમ્ । અવતારીને ઉમેરે છે : ‘આમાં ‘ સાક્ષાત્’ શબ્દ આકાશ તરફ હાથ કરીને ખેલવાના હેાય છે.’ (જી, આ પૃ ૧૩૩) પણ પ્રાચીન સાહિત્યના પ્રસંગે કે પાત્રાને ઉલ્લેખ અથવા પ્રાચીન કૃતિઓનાં પદ કે પદાવલીઓને પ્રયાગ વિશેષતા કલ્પનાનુપ્રાણિત પરિસ્થિતિમાં થતા નજરે આવે છે. કુદરતધેલા ' અને સૌદર્ય પિપાસુ ઉલ્લેખાયેલા પ્રાચીન સાહિત્યના અશા ભળતાં તે પારિજાતની પેઠે ખીલી ઊઠે છે. આ સ્થિતિમાં અવતરણા રહેતાં નથી. નિરૂપણુના તાણાવાણામાં અવનવી ભાતની પેઠે વણા જાય છે અને મૂળ સંદર્ભના સસ્કારની છાયામાં કાઈ અપૂર્વ ભાવનાસૃષ્ટિ સર્જે છે. સ`સ્કારોધકતા (allusiveness ) કાકાસાહેબની શૈલીને વિશેષ ગુણુ છે.
પહેલાં, આ બે–ત્રણ સરસ ઉદાહરણે। જુએ : ‘ અનુરાધા- . પુરના એધિવૃક્ષનાં પાંદડાં એક વાર ખરી પડવા માંડયાં એટલે લેાકેાએ