________________
પર
અક્ષ!
અને પતરાજિએ, નદીએ, સંગમેા અને વિશાળ સાગરનાં દર્શન કર્યા છે. આપણા દેશમાં તે લગભગ દરેક નદી, પર્વત, તી, સાગરકાંઠે અને વૃક્ષ સુધ્ધાં સાથે કાઈ ને કાઈ પ્રાચીન પૌરાણિક ઐતિહાસિક કથા સ`ફળાયેલી હેાવાની; કે કાઈ ઋષિના યજ્ઞયાગનીકે તપશ્ચર્યાની કે કેાઈ દેવ, ગન્ધવ કે અપ્સરાના વરદાન કે શાપની કે પરાક્રમ કે લીલાની કથા પુરાણામાં ગવાયેલી હાવાની. આવા પ્રાચીન ઉલ્લેખાના સૂચન કે વર્ણન દ્વારા વધુ ન−વિષયભૂત સ્થાનની વિશિષ્ટતા તરફ અગુલિનિર્દેશ કરવામુ` કેમ ચૂટાય ? કાકાસાહેબે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું વર્ણન આરંભતાં બારેય જ્યોતિર્લિંગની નામાવલિ અને ભૌગોલિક સ્થિતિના નિર્દેશ કર્યા છે. (‘ રખડવાના આનંદ’–પૃષ્ઠ-૧૦૧) ‘ દક્ષિણગ’ગા ગાદાવરી’માં રામ-સીતાના જીવનકારુણ્યને કવિહૃદયે ઝીલ્યુ` છે. (‘ જીવનલીલા' પૃ. ૨૯ ) · ઉભયાન્વયી નર્મદા ’માં ન દાષ્ટકની પક્તિએ ટાંકી છે તેને બાદ કરીએ તા પણ એ લેખ ન દાના મહિમ્નઃ સ્તોત્ર જેવા છે ( જીવનલીલા' ) • ગેાકણું ની યાત્રા ’માં એ તી ની ઉત્પત્તિ વિશે પૌરાણિક કથા આપી છે. ( · જીવનલીલા' પૃ. ૯૭) નાની માર્ક 'ડીને પણ માર્ક ડેય આખ્યાન સંભળાવ્યું છે ( જીવનલીલા’ પૃ. ૩)
:
'
:
C
ભૂંગાળની પેઠે ખ–ગેાળનાં સૌદય અને ભવ્યતામાં રાચતા કાકાસાહેબ સપ્તર્ષિ મડળના ઋષિએની ઓળખાણ આપે છે; સપ્તર્ષિ મ`ડળની નજીકમાં દેખાતા સારમૈય–યુગલની ઉત્પત્તિ દેવાસુરા વચ્ચેની સ્પર્ધામાંથી શી રીતે થઈ તે સમજાવતી વૈદિક કથા પણ કહે છે. જીવનના આનંદ' પૃ. ૧૬૫ )
કાકાસાહેબ સંસ્કૃત શબ્દા યાજે છે તેમાં પણ કેટલી અ દ્યોતકતા અને સ‘સ્કારાક્ષેાધકતા રહી છે ! ઉષાને ‘વાજિનીવતી’ ( જી. આ. પૃ. ૧૨૧ ) કહીને અને આપણા લેાકેા હવે પડેલાંના જેવા ઉર્દુલ રહ્યા નથી.' (જી. આ. પૃ. ૪૮) એ વિધાનમાં વુપ
: