________________
૧૮
અક્ષર નથી, અને દેશકાળમાં પરિવર્તન થયે તેમનાં વિધાનમાં ફેરફાર આવશ્યક બને છે. સાંપ્રત કાળની પરિસ્થિતિને નજર આગળ રખતાં પણ તેમનાં પંચ મહાયજ્ઞનાં આત્મા અને શરીર જુદા પ્રકારનાં છે. ધર્મશાસ્ત્રના યજ્ઞમાં (૧) શ્રાદ્ધકર્મમાં પિચ્છેદક આપીને મૃત પિતા-માતાદિને તેમ કરવા તે પિતૃયજ્ઞ, (૨) આવેલા અતિથિનું સન્માન. કરવું એ મનુષ્યય; (૩) પશુપક્ષી વગેરે ભૂતે ઉપર દયા રાખીને પોષણ માટે બલિ આપવા તે ભૂતયg; (૪) યજ્ઞમાં દેવોને ઉદ્દેશીને હમ કરવામાં આવે તે દેવયા; અને ૫) વેદાધ્યયન અને શાસ્ત્રાભ્યાસ : કરવાં તે બ્રહ્મયજ્ઞ. આ સાંસારિક યો માટે સ્થળ સમગ્રીની જરૂર પડે છે. સામાન્ય રીતે તે સકામ હોય છે અને સીધી કે આડી રીતે પિતાનું કલ્યાણ કરવાના હેતુથી જાય છે. ઊલટું, અલખ સાધુજનોના ચાની સામગ્રા સૂક્ષ્મ આધ્યાત્મિક હોય છે અને રાગદ્વેષ કે કામનાથી મુક્ત હોય છે. કેવળ નિષ્કામ કર્તવ્ય તરીકે કરાય છે, અને તે દ્વારા પરશ્વમેરના દિવ્ય સંકેત અને પ્રજનને અનુકૂળ થવા માટે સાધુજને પોતાની સર્વ શક્તિનો લોકકલ્યાણમાં વિનિયોગ કરે છે.
સાધુજનના ય ૧ મઠયજ્ઞ (સંસારીઓના
* પિતૃયાને સ્થાને) ૨ મનુષ્યયજ્ઞ–(અ) પ્રીતિયા
(આ) અતિથિયજ્ઞ આકારક અતિથિયર લક્ષ્યયજ્ઞ–
છે આમંત્રિત ,
આગન્તુક
૩ ભૂત
–(અ) દયાયજ્ઞ (આ) વ્યવહારયજ્ઞ (ઈ) વિદ્યાયજ્ઞ
અલક્ષ્યયજ્ઞ–
૪ દેવયજ્ઞ અથવા ઋતયજ્ઞ ૫ બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ