________________
સુંદરગિરના સાધુજનની જીવન-ભાવના
૧૩
કામની સેવા કરતાં કરતાં સ્થૂળ કામને ગાળી નાખવા અને કેવળ સૂક્ષ્મ કામનું અવલંબન રાખવું. આથી સાધુ-સાધ્વીઓમાં વિધુરતા કે વૈધન્ય નથી, કારણ કે દેહપાત પછી અલક્ષ્ય સ્વરૂપે એ વ્યક્તિ અમર છે અને તેથી તેની સાથે સકલ્પ દ્વારા ભાગ અને રતિ-પ્રીતિને અનુભવ થઈ શકે છે. આમ સૂક્ષ્મ આધ્યાત્મિક સ્નેહ-લગ્ન કેવળ આ લેાક નહિ પણ પરલેાકમાં પણ ‘ લગ્ન’ જ બની રહે છે.
:
સંસારના વિવાહેામાં નથી સરૂંવનન કે નથી પરિશીલન; કામ હમેશાં સ્થૂળ, ભાગ પણ સ્થૂળ અને પ્રીતિ પણ કેવળ સપ્રત્યયાત્મિકા. મારાં માતાપિતાએ મારા પતિ તરીકે સ્વીકારેલે પુરુષ આ, એ ભાવથી જે પુરુષ ઉપર પ્રીતિ ખંધાય તે સંપ્રત્યયાત્મિકા પ્રીતિ. જે લગ્નમાં · આત્માની એળખ’ ન થઈ હોય તે લગ્ન સાચુ લગ્ન ખરું ? તે પુરુષ વર કે પર ? સાધુજનની દૃષ્ટિએ પ્રમાદધન કુમુદના જાર-પતિ છે, · આત્માને એળખે ’ તેવા પતિ તા સરસ્વતીચદ્ર. આ વિચારસરણીથી ચંદ્રાવલી વગેરે કુમુદને સરસ્વતીચંદ્ર માટેની પેાતાની સૂક્ષ્મ પ્રીતિને અવકાશ આપવા ઉોધે છે. (પ્રકરણ-૧૮)
"
સાધ્વીએના સાથમાં મધુરી 'ને જોઈ ત્યારથી તેના પ્રત્યે અત્યારની પરિસ્થિતિમાં પેાતાના ધમશે એ વિચારવમળમાં સરસ્વતીચંદ્ર આવી પડયો. આવા શાંત સાત્ત્વિક વાતાવરણમાં કુમુદને પૂર્ણ શાંતિ મળશે અને તેથી પેાતાનું હૃદયશલ્ય પણ શાંત થશે, કુમુદની સાથે પેાતાના સંસગ ભયકર થશે-હવે તેને દૂર જ રાખવા, એવી વિચાર–પર પરામાં તણાતા અને જ્યારે ચદ્રાવલી કુમુદને પરિચય સાધવાનું સૂચન કરે છે ત્યારે તેને એ કામાં અનેક દેષા નજરે પડે છે. કુમુદનુ હૃદય, એના પેાતાનેા પતિ ઉપરના પ્રેમ અને પતિવ્રતાધમ –એ ત્રણેને આ માગ અનુકૂળ છે કે કેમ ? કુમુદ જેવી પવિત્ર સ્ત્રીને પુણ્યમાગે લઈ જવી એ પેાતાની પ્રીતિના પ્રધાન ઉદ્દેશ અને, ખંનેએ આવે! પ્રસગ ઊભા કરીને સ્થૂળ કામને ઉદ્દીપિત