SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ | ‘નીરાંજના” વિશે | ‘નીરાંજના’માં અનેક અને વિવિધ વિષયોના લેખો છે. એમાં સંહિતા, બ્રાહ્મણ, ઉપનિષદો, ભગવાન બુદ્ધના ઉપદેશ, જાતકકથાઓ, ભગવદ્ગીતા, બૃહતકાવ્યો, મહાભારત-રામાયણ, દર્શન, ભાસ, અશ્વઘોષ, કાલિદાસ વગેરેને સંસ્પર્શતા લેખે છે. ઉપરાંત, પૃ. ઝાલાની કલ્પનાને અવકાશ આપે તેવા સંવાદો અને “મનોવિહારો’ પણ છે. વિદ્યાકીય સામગ્રીનો કે સંશાધનપ્રાપ્ત હકીકતોનો દ્રોહ કર્યા વિના, વિદ્યાને સજીવ, પ્રેરક અને કહિતવર્ધક બનાવી શકાય એની હદયકેરિત યુકિત આનંદશંકરને લાધી હતી અને તે જ દષ્ટિનું આ સંગ્રહ નિદર્શન છે. આ દષ્ટિ સંગ્રહને સૂક્ષ્મ એકસૂત્રતા આપે છે. શ્રી વિષ્ણુપ્રસાદ 2. ત્રિવેદી | વિચારસામગ્રી અને વિવરણરીતિમાં સુયોગ્ય કક્ષાભેદ વર્તાતા હોવા છતાં તેમનાં સર્વ લખાણોમાં એક વ્યુત્પન્ન વિદ્યાપુરુષની પ્રજ્ઞાસંભૂત સૂક્ષ્મ દષ્ટિ-ગતિની એકસૂત્રતા જળવાઈ રહેલી જોવા મળે છે. મિથ્યા પાંડિત્યનો પરિહાર કરનારી છતાં અતિ સામાન્યતામાં સરી નહીં પડનારી છે. ઝાલાની ગદ્યશેલી સહૃદય વિદ્યારસિકો અને વિદગ્ધોનું એકસરખું આકર્ષણ બની રહે છે. - સ્વાદયાય, પુ. 12, અક. 4 જનમાષ્ટમી અક. & b & સાહિત્ય પ્રત્યેની.. એમની અભિરૂચિ, સાહિત્યનો આનંદ માણવાની અને સર્જન, તાવવાની અને પૃથજનની -1 એ આ ગ્રંથસ્થા સંગ્રહની આગવી | તિની વિઘાનિષ્ઠા અને સમીક્ષાત્મક *-યુઆરી 1976, -- કે - & આવરણ ' નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ રાયપુર , અમદાવાદ
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy