________________
ગ્રન્થચિચ
(ગીતાધમ અને બીજા એ)
આજે મારે ત્રણ પુસ્તકેાની સમાલાચના કરવાની છે. એ પુસ્તકે છે. ગીતાધમ ' કર્તા-કાકાસાહેબ કાલેલકર, નવજીવન પ્રકાશનમદિર, અમદાવાદ, ૨ : ‘દરિયા સાર`ગ' કર્તા-ગુણવંતરાય આચાય વેારા એન્ડ કૉંપની, મુ`બઈ, ૩ : તુřાન શમ્યુ’. લેખક-કિશાર માંકડ, રાજકોટ. આ ત્રણ પુસ્તકાની આ ક્રમમાં જ સમીક્ષા કરીશું.
ભગવદ્ગીતા મહાન ગ્રંથ છે. તે સર્વ ઉપનિષદના સારરૂપ મનાય છે. વેદાન્તદનમાં પ્રસ્થાનત્રયીમાં એને સ્થાન અપાયુ છે. ગીતામાં નિરૂપાયેલા ચેાગશાસ્ત્રનુ મહત્ત્વ કે મૂલ્ય કેટલું હશે તે તેા મહાભારતમાં જ તેના અનુકરણ રૂપે રચાયેલી અનુગીતા જ બતાવી આપે છે. ગ્રીતાનું કલેવર પણ આધુ કામણુ કરનારું' નથી નીવડયું. ભગવદ્ગીતાના અનુકરણરૂપે સખ્યાબંધ ખીજી ગીતા પણ રચાઈ છે! ગીતા પ્રધાનપણે આધ્યાત્મિક ગ્રંથ છે. અને જીવ, જગત અને ઈશ્વરનાં સ્વરૂપ અને સબધાને નિરૂપવાની સાથે પરમ તત્ત્વની પ્રાપ્તિ માંટેના જુદા જુદા ઉપાયા કે માર્ગ સૂચવે છે એમ હંમેશાં મનાતું આવ્યું છે. આ દૃષ્ટિથી ગીતા ઉપર અનેક આચાર્યાએ ભાગ્યે રચ્યાં છે અને ટીકાકારાએ ટીકાપ્રટીકાઓ રચી છે. પરસ્પર વિભિન્ન દર્શનના પુરસ્કાર કરતા ભાષ્યકારા અને ટીકાકારા બધા જ ભગવદ્ ગીતામાં પેાતાના મતનું સમ ન શોધે છે, અને સમય જતાં ગીતાનું વ સ્વ, તેનુ આકષ ણુ વધતું જ ચાલ્યુ. છે. તે એટલે સુધી કે આજે તે! ભારતીય સસ્કૃતિ અને જીવનદૃષ્ટિના પ્રમાણભૂત ગ્રંથ તરીકે ભગવદ્ગીતાને જ સ્વીકારાતી જોઈએ છીએ. અર્વાચીનકાળમાં આપણી