________________
૧૫૮
આવી કૃતકૃત્યતા ભક્તહૃદય માણે છે.
શ્રી મોદીએ સ ંસ્કૃત સાહિત્યની રૂઢ કલ્પનાઓ ઉપરાંત આધુનિક વિજ્ઞાનના ક્ષેત્રમાંથી પણ વિચારકણા લઈને સુંદર રૂપકે। આપ્યાં છે, કાઈ કાઈ કડીમાં નાદમા અપૂર્વ સુકુમારતાવાળુ થયુ છે. આ કડીઓમાં સાંપ્રદાયિક ( ? – તંત્રી ) સત્ય અને કાવ્યના સૌ ના આત્મા અને દેહ બંનેના સૌ ના કેવા-સુભગ સંગમ થયા છે!
અક્ષરા
પરિચિત – ગિરિશૃંગથી આ પડે ઉર પર જલધાધ આનંદના કચમ પ્રભુ ! મુજ અલ્પ શક્તિ વડે ઝીલવી પ્રખર વેગની સ્પન્દના –૩૧ ઉડતી સલિલ – સીકરે ધેાધની હૃદયમહી વિભિન્નતા પામતી ધવલ – કિરણ – મંજરી ખેાધની . સુરપતિ ધનુર‘ગ બિછાવતી ૩૨.
-
કાવ્યમાં જે ભાવસ‘શુદ્ધિ (Sincerity) છે તે વાણીમાં પ્રસાદરૂપે પ્રતિકૃલિત થાય છે. મન્દાકિની વૃત્તના લયમાં ખરેખર પુષ્પિતાગ્રત્વ છે. અને તેથી ગંભીર કે કામળ ભાવાને નિરાડખર રીતે આા વ્યક્ત કરવામાં શ્રી મોદીને બહુ અનુકૂળતા સાંપડી છે. સ’સ્કારપૂત કાવ્ય સર્વથા આવકારપાત્ર છે.
( ઓલ ઇન્ડિયા રેડિયા, મુંબઈ, તા. ૩–૧૧–૪૬ )