________________
૧૫૬
અક્ષ.
નાગશ્રી પરિસ્થં કહઈ-રે, કૂટ કથા અપ્રસિદ્ધ, રંગરા રાતા” વગેરે.. ભાષાનું સ્વરૂપ સમજવામાં સાહાસ્ય આપે તેવું વ્યાકરણ-વિશેષે . કરીને વિભક્તિપ્રત્યાનું નિરૂપણ આપ્યું હોત તો વધારે ગ્ય અને ઉપકારક નીવડત. બીજુ, ટિપ્પણમાં શબ્દોના પર્યાયે કે અર્થો આપવાને બદલે વ્યુત્પત્તિની દિશાનું પણ નિયમ તરીકે સૂચન કર્યું હિત તે ટિપ્પણ પણ વધારે ઘાતક નીવડત. કદાચ આર્થિક મર્યાદાને કારણે આવું સવ્યુત્પત્તિક શબ્દાર્થદર્શન શક્ય નહિ બન્યું હેય. ડે. શાહ યુવાન અભ્યાસી છે. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં અને તેના ભાષાવિષયક પરિશીલનમાં બહુ ઓછા અભ્યાસીઓને રસ પડે છે. શ્રી શાહનો આ રસ ચાલુ રહે અને અભ્યાસ વધારે ગાઢ અને પરિનિષ્ઠિત બને.
(પ્રબુદ્ધ જીવન, ૧ ફેબ્રુઆરી)