________________
૧૩૪
અક્ષરા
નિરૂપણરીલી
શ્રી રામભાઈની નિરૂપણશૈલીનાં કેટલાંક લક્ષણાતા નિર્દેશ આર્ભમાં કર્યા છે. વિશેષ ઉલ્લેખપાત્ર છે. એમની સર્જકશક્તિના ક્ષણિક ઉન્મેષ જેવા પણ હૃદયને સ્પર્શી જતા કેટલાક અલકારાના પ્રયાગ. ઉદાહરણ તરીકે (૧) એએ ગાય અથવા ગાવાનેા અસફળ પ્રયાસ કરે, ત્યારે કવિતાના પવિન્યાસ ઠોકરાતા, લયની ગતિ લથડાતી, ઊંટની સવારી કરતી સુકુમાર સુંદરીની માણૂક કવિતાની કામળ કાયાના સાંધા ખળભળી જતા ( પૃ. ૪૧) (૨) એ પદ ગાતા ત્યારે શબ્દને ધ્વનિ અને તેમાં પુરાયેલા લયવાદી સાદે સૂર કાનને ગમતા. એ શબ્દોચ્ચાર અને લયની પાલખીમાં બેસીને આવતા અબુદ્ધિના તેારણે પેાંખાઈને હૃદયના માંઘરામાં જઈ બેસતા અને ાતાની વૃત્તિને પેાતાની કરતા. (પૃ. ૪૧) (૩) અંતે ઉછંગમાં લઈને આવતી વાણી સ્વરલયની મેલડીમાં બેસીને સાંભળનારને આકર્ષતી. પણ એ વાણીની ધન્યતા અને સફળતા અથ માં હતી, એ સાંભળનારનું મન વિશ્રાંતિ અનુભવતું. (પૃ. ૪૧) છેલ્લે શ્રી રામભાઈના બહુશ્રુતત્વ શ્રેષ્ઠીએ સ્મૃતિરૂપ કાઈ વાર આળસુ બની જતી પર્સનલ સેક્રેટરી ઉપર આધાર રાખીને ગીતામાં જે શ્લેાકા નથી તે ગીતાને (પૃ. ૨૯૦) નામે ચડાવી દીધા છે.