________________
૧૩૨
અક્ષા
વાચકમાં સંક્રાંત પણ થાય છે. (પૃ. ૬૭) પ્રાચીન ભારતીય કાવ્યૂભાવના આ રાજમાર્ગે વિહરતી. આજે તેા કવિ સારાને નરસા રૂપે કે નરસાને સારા રૂપે નિરૂપે છે; એથી આગળ વધીને સારાનરસાની વાત સર્વથા અળગી કરીને વસ્તુનિરૂપણ કરવા પ્રયત્ન કરે છેત્યારે શિવમ્ ’ને પ્રશ્ન વધારે જટિલ બને છે.
ઃ
(૬) · મહાકાવ્યની મહેચ્છા ' લેખમાં મહાકાવ્યના સ્વરૂપની ચર્ચા કરીને ગુજરાતીમાં મહાકાવ્યની રચનાના અભાવનાં વિદ્વાનાએ આપેલાં કારણેા શ્રી રામભાઈ એ તેાંધ્યાં છે. શ્રી રામભાઈ એ પેાતે અ‘તિમ કાડિકાએમાં પ્રશ્નરૂપે પેાતાને અભિમત ઉત્તર ( મહાકાવ્યરચનાના પ્રશ્નો ) આપી દીધા છે પણ ઊર્મિકાવ્ય કે પ્રસ`ગકાવ્યની રચનામાં પેાતાની સિદ્ધિ માનતા કવિની પ્રતિભામાં વિશાળકાય સર્વાનુભવરસિક મહાકાવ્ય (કે નાટક ) સર્જવાનું સામર્થ્ય નથી—આ ( કટુ ) સત્ય શ્રી રામભાઈ સ્પષ્ટપણે ઉચ્ચારતા નથી. ગુજરાતીમાં મહાકાવ્ય નથી રચાયું માટે · આપગે કાવ્યસિદ્ધિમાં ઊણા રહી ગયા છીએ એમ નિતાન્ત માની લેવાની જરૂર નથી.' (પૃ. ૮૭ ) આ હૈયાધારણ આપવામાં સહૃદયના દાક્ષિણ્યની જ પ્રતીતિ થાય છે.
Ο
*
(૭) ‘નાટકનું” પ્રાણભૂત તત્ત્વ’માં પૃ. ૨૭૯ ઉપર કરેલુ· · આ ભાવસંક્રમણ અને એ ભાવની પ્રેક્ષકના હયમાં થતી આનંદસ્વરૂપ નિષ્પત્તિ એ નાટકનુ પ્રાણભૂત તત્ત્વ જીવાનુભૂત તત્વ છે' આ વિધાન દેખીતી રીતે અતિવ્યાપ્તિસ્ત છે.
(૮) · નાટક શ્રાવ્ય પણ છે ’ લેખમાં શ્રી રામભાઇ એ નાટકમાં વાણીતત્ત્વના શ્રાવ્યત્વના ગૌરવનુ પ્રયત્નપૂર્વક પ્રતિપાદન કર્યુ છે પણ તેના દેખાતા દૃશ્ય અને શ્રાવ્યત્વનાં ગુણપ્રધાન ભાવના વિપ - યથી સમગ્ર લેખ મને પેાતાને આ સ્વરૂપે અપ્રતીતિકર લાગ્યા છે. શ્રી રામભાઈએ પેાતે જ આરંભમાં પ્રાચીને એ કાવ્યના પાડેલા એ