________________
૧૨
અક્ષરા
'
C
જિગર અને અમી—શ્રી ચુનીલાલ વર્ધમાન શાહની આ નવલકથાએ ગુજરાતની જનતામાં ઘણા રસ ઉત્પન્ન કર્યા છે. તેનું મુખ્ય કારણુ એ છે કે તે ‘ સત્યઘટનાત્મક નવલકથા છે. એમ જાણીને વાચકનુ કુતૂહલ ઉત્તેજાય છે. આ · સમીક્ષા'માં આ નવલકથાના ખીજા અને ત્રીજા દનને સમાવેશ થાય છે—પહેલુ દર્શન '૪૩ માં બહાર. પડયું હતુ. એટલે અહીં પ્રસ્તુત નથી. બીજા અેનમાં જિગર ’ના જમ્મુ અને કાશ્મીરના અનુભવા અને તેની કાંચન અને કામિની’ના ત્યાગની પ્રતિજ્ઞા સામે કેવાં પ્રલાભને આવે છે તેનુ વર્ણન છે, ચામેર સ્ત્રીના પ્રલાલનમાં ઝડપાતા જિગર · ‘ અમી’નાં સ‘સ્મરણને ખળે ખેંચે છે, અને અંતે દીક્ષા લઈ જૈન સાધુ બને છે. આ દર્શોન કડી ( link ) જેવું છે. પહેલા દર્શનની એકાગ્રતા અને અંતની કષ્ણુતા પછી જિગર ’ના જીવનનું અને તેના માનસનું આલેખન અપેક્ષિત ગાંભી વિનાનું લાગે છે. ત્રીજા નમાં જિગર જૈન સાધુ તરીકે પજાબ, મારવાડ, અને ગુજરાત-કાઠિયાવાડમાં પ્રવાસ કરે છે તે સમયના અનુભવા વર્ણવાયા છે. આ દર્શનમાં વાર્તા કેટલેક અંશે કેન્દ્રચ્યુત થતી લાગે છે, અને જૈન ધર્માનુયાયીઓની સાંપ્રત શિથિલતા વગેરે તરફ લક્ષ ખે'ચવાની ઇચ્છા જાણ્યેઅજાણ્યે પ્રાધાન્ય ભાગવતી જણાય છે. તે ઉપરાંત ચંદ્રાવલને પુષ્પકાન્તા તરીકે પુનરવતાર સાંપ્રદાપિક માન્યતા તરીકે સ્વીકાર્ય લેખવા છતાં વાર્તાના રસાનુભવમાં ક્ષતિકર નીવડે છે, ત્રીજા દર્શનમાં આરંભમાં અને અ`તમાં પ્રકીતા આવી છે. પહેલા દર્શનની મુનશીનું સ્મરણ કરાવે તેવી પાત્રસ નની કળા, પ્રસંગ-સકલના, ભાવનિરૂપણમાં સૂક્ષ્મતા, વસ્તુની એકાગ્રતા વગેરે અંશે આ બે દનમાં દૃષ્ટિગેાચર થતાં નથી. ઘડીભર થઈ જાય છે કે વાર્તા પહેલા દુનમાં જ સમાપ્ત થઈ હેાત તે!!
· બેઠા બળવા’— પાઠકે વાર્તા કરતાં વાર્તાતત્ત્વ ઉપર વધુ. • આપે એવી લેખક ( જયભિખ્ખુ )ની છાને અનુકૂળ થઈને
લક્ષ’