________________
આંતરવૈભવ
જે આંખ દ્વારા જુએ છે, વાણી દ્વારા વિદ્યા બનીને વહે છે એ જયાત શુદ્ધ છે, નિળ છે; એ ખરાખ કેમ હાઇ શકે? ચીમની ઉપર ચઢેલી મેશને લૂછવાની છે. ચીમની પારદર્શક transparent !રી અંદરની જયાતના પ્રકાશને બહાર. લાવવાના છે.
૫૬
ને હું આનંદમય છું તે। હું આનંદમય કેમ દેખાતે • નથી, આનંદનેા અનુભવ કેમ કરતા નથી? મારા મનની અંદર આનંદ સ્વરૂપના ઉલ્લાસ અને ભરતી કેમ આવતાં નથી ?
શૈશવમાં મારા શિક્ષકે મને એક સુવાકય ગેાંખવા આપેલુ Sow a thought and reap an action.
તું તારી મનામિભૂમાં એક સુંદર વિચારનું ખીજ વાવીશ તેા એમાંથી સુંદર કાર્ય ના માલ ઊતરશે. જે જાતના વિચારે પીશ એ જાતનું કાર્ય ઊગશે.
દુનિયાની સફરે Lady Blavatsky નીકળ્યાં ત્યારે સાથે થેાડાં સુંદર ફૂલનાં ખીજ લઇને નીકળ્યાં. જ્યાં સારી જમીન જુએ, સુંદર બગીચા જુએ કે તરત એ ખીજ કાઢી ત્યાં વેરે. કો'કે પૂછ્યું: “ આ શુ કરેા છે ? ” ‘સુંદર ફળેા અને ફૂલેાનાં બીજને વાવું પણ એ ઊગશે કયારે, એને તમે એવા આવશે! કયારે ?
{'
,, 66
છું.
”
,,
<"
હસીને કહ્યુંઃ એવું ખરુ` કે જે કાંઈ કરીએ એ એઈએ તેા જ એનું ફળ મળે ? જેને માટે કરીએ એ જુએ તેા જ આપણે કાર્ય કરેલુ કહેવાય ?
ܕܕ
આપણાં સુકૃત્યા કદી નિષ્ફળ જતાં નથી. ખીજા માટે કરીને જાએ છે એ જિંદગીભર આશીર્વાદ આપે છે. એ અંતરના આશીર્વાદના આંદેલના (vibrations) અદૃશ્ય દુનિયામાં પહેાંચતાં હૈાય છે.