SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ આંતરવૈભવ વિચારોથી થાકી ગયો એ કહે કે હું બિમાર છું. અને બિમારીના વિચારોને લીધે ધીમે ધીમે બિમારીઓ વધતી જ જાય.' ભગવાન મહાવીર, રામચંદ્રજી, ભગવાન બુદ્ધ એ બધી મહાન વ્યક્તિઓએ અંદરની દુનિયામાં પરિવર્તન આણ્યું અને બહારનું બધું પલટાઈ ગયું. ગાડીને બીજે માર્ગે વાળવી હોય તો નીચે ઊતરીને ચારે ટાયરને ફેરવવાની જરૂર નથી; steering ને જરાક jerk આપો, બદલો અને ચાર પૈડાં એ રીતે ફરી જશે. . . આ ડ્રાઇવીંગને અનુભવ એ જ વિચારોને અનુભવ છે. વિચારેનું steering જેના હાથમાં બરાબર છે એ જે દિશામાં જીવન પ્રવાહને બદલવા માગે છે, એ દિશામાં એ પરિવર્તન લાવી શકે છે. ઉપરની દુનિયામાં જવું હેય તે નીચી બાજુના વિચારોને જોવાનું બંધ કરવું જોઈએ, એવા મિત્રોને મળવાનું બંધ કરવું જોઈએ અને એવું વાચન પણું ન કરવું જોઈએ. સત્ય, શુભ અને સૌન્દર્યના વિચારે જ માણસને કોગામી બનાવે છે.
SR No.005891
Book TitleAntar Vaibhav
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy