________________
આંતરવૈભવ
આપે છે. આપણને કાંઇક કહેતું પશુ ાય છે.
જે જાગૃત છે એ જ એને સાંભળે છે અને એ અવાજને આધારે આગળ વધે છે.
૨૩
મહાપુરુષાને જયારે વિચારોમાં ગરખડ લાગી ત્યારે કહ્યું : મને ઉપવાસ કરવા દે, મૌન કરવા ઢા, આત્મઆલેચના કરવા દે. એવા દે કે ભૂલ કયાં છે. ’’ અને આ રીતે તેએ શેાધી કાઢતા કે અંતરના અવાજે જે કહ્યું એની વિરુધ્ધમાં કર્યુ. તેથી ગરબડ થઇ.
પણ ખીને એક વ એવા છે જે મિટાવવાના ઉપાય લે છે-દારૂ, વસ્તુએ અવાજને દાખી દે છે.
આ તત્ત્વને ખાવવાના, કામ કે કાઇ વ્યસન. આ
માણસ દારૂનું શરણું શા માટે લે છે ? ચાક્કસ માન કે ખરાખ કામ સામે એનું અંદરનું તત્ત્વ ના પાડતું હૈાય છે, કહેતું હાય છે: ‘ તું કયાં જઈ રહ્યો છે ? તારા આચારને મૂકીને તું તારા. કુટુંબને મૂકીને, તારી વિશ્વાસુ વ્યકિતઓને મૂકીને હતું કયાં જાય છે ? ’
તરત પ્યાલી ભરે, પેટમાં ઠાલવે અને જયાતને બૂઝવી નાખે, હવે એ અવાજ શુ' કહેવાના છે ? દબાઈ ગયેા.
અવાજ એને પરેશાન ન કરે એના આ ઉપાય છે.
જયાત ઝાંખી પડતાં પશુમાં અને એનામાં કાંઈ ફેર રહેતા નથી. પશુને પણ ભૂલ માટે અ*સાસ નથી અને વ્યસનને આધીન ખનેલાને પણ અસાસ નથી. બન્ને એક જ ભૂમિકા ઉપર છે. અંતર એટલુ જ છે કે પશુને મદિરાનુ શરણું લેવું નથી પડતું જ્યારે માણસને એનું શરણું લેવું પડે છે.
જાગેલ તત્ત્વને મધ ન કરી શકાય તે એના ઉપર આવરણ તે। જરૂર લાવી શકાય. એ આવરણુ શુ છે ? નશે. જય' સુધી એ